AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami Decoration Ideas : કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજા ઘર સજાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ,જુઓ Photos

જન્માષ્ટમીના (Janmashtmi) દિવસે પૂજા ઘરમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે. ત્યારે આજે અને તમને સજાવટ માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:19 PM
Share
ફૂલો - મંદિરો અને પૂજા સ્થાનોને સજાવવાની આ સૌથી સામાન્ય રીત છે. ભગવાન કૃષ્ણને ચમેલી અને મોગરા જેવા સુગંધિત ફૂલો ખુબ ગમે છે. તમે આ ફૂલોથી વણાયેલી લાંબી માળાથી મંદિરની સજાવટ કરી શકો છો. ઉપરાંત ઝુલાની આજુબાજુ પણ તમે ફુલોથી સજાવટ કરી શકો છો.

ફૂલો - મંદિરો અને પૂજા સ્થાનોને સજાવવાની આ સૌથી સામાન્ય રીત છે. ભગવાન કૃષ્ણને ચમેલી અને મોગરા જેવા સુગંધિત ફૂલો ખુબ ગમે છે. તમે આ ફૂલોથી વણાયેલી લાંબી માળાથી મંદિરની સજાવટ કરી શકો છો. ઉપરાંત ઝુલાની આજુબાજુ પણ તમે ફુલોથી સજાવટ કરી શકો છો.

1 / 5
લાઇટ્સ - તમે લાઇટિંગ માટે ફેરી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. વાદળી, સફેદ, ગુલાબી અથવા પીળા રંગની આ સુંદર ચમકતી લાઈટોથી તમારા મંદિરને પ્રકાશિત કરી શકો છો.

લાઇટ્સ - તમે લાઇટિંગ માટે ફેરી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. વાદળી, સફેદ, ગુલાબી અથવા પીળા રંગની આ સુંદર ચમકતી લાઈટોથી તમારા મંદિરને પ્રકાશિત કરી શકો છો.

2 / 5
રંગોળી-તહેવાર પર તમારા ઘરને સજાવવાની સૌથી પરંપરાગત રીત રંગોળી છે. ત્યારે મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના આગમનને આવકારવા તમે રંગોળી બનાવી શકો છો.

રંગોળી-તહેવાર પર તમારા ઘરને સજાવવાની સૌથી પરંપરાગત રીત રંગોળી છે. ત્યારે મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના આગમનને આવકારવા તમે રંગોળી બનાવી શકો છો.

3 / 5
દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

દહી હાંડી - ભગવાન શ્રીકૃષ્ણને દહીં અને માખણ ખુબ પસંદ હતા.જન્માષ્ટમી પર ભગવાનને પ્રાર્થના કરતી વખતે આ બે સૌથી મહત્વની સામગ્રી છે. તમે નાની દહીં ભરેલી હાંડીને લટકાવીને પણ સુંદર સજાવટ કરી શકો છો.

4 / 5
વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.

વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી તમે વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો.

5 / 5
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">