80 વર્ષ પહેલા પાણીમાં સમાઇ ગયુ હતુ આ ગામ, પાણીનું સ્તર ઘટતા જોવા મળે છે અવશેષો, વડીલોનું કહેવું છે અહીં ભૂત આવે છે

Village submerged In Water 80 Years Ago : United Kingdom ના ડર્બીશાયરમાં (Derbyshire) આવેલું ડેવેન્ટ (Derwent) ગામ આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બનાવેલા તળાવમાં ડૂબી ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:03 PM
United Kingdom ના ડર્બીશાયરમાં (Derbyshire) આવેલું ડેવેન્ટ (Derwent) ગામ આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બનાવેલા તળાવમાં ડૂબી ગયું હતું.

United Kingdom ના ડર્બીશાયરમાં (Derbyshire) આવેલું ડેવેન્ટ (Derwent) ગામ આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બનાવેલા તળાવમાં ડૂબી ગયું હતું.

1 / 6
આ તળાવમાંથી ડર્બી, શેફિલ્ડ, નોટિંગહામ અને લેસ્ટર ગામોને પાણી આપવામાં આવે છે. પરંતુ તેના કારણે આખું દેવંત ગામ નાશ પામ્યું હતું.

આ તળાવમાંથી ડર્બી, શેફિલ્ડ, નોટિંગહામ અને લેસ્ટર ગામોને પાણી આપવામાં આવે છે. પરંતુ તેના કારણે આખું દેવંત ગામ નાશ પામ્યું હતું.

2 / 6
80 વર્ષ પછી પણ જ્યારે આ તળાવનું પાણી સુકાઈ જાય છે ત્યારે ડેવેન્ટ ગામના અવશેષો સામે આવે છે. આટલા વર્ષો પછી પણ ગામના તમામ ઘરો અને ઝૂંપડાઓ હજુ સારી સ્થિતિમાં દેખાય છે. ગામના તમામ પુલ હજુ પણ એવાને એવા જ દેખાય છે.

80 વર્ષ પછી પણ જ્યારે આ તળાવનું પાણી સુકાઈ જાય છે ત્યારે ડેવેન્ટ ગામના અવશેષો સામે આવે છે. આટલા વર્ષો પછી પણ ગામના તમામ ઘરો અને ઝૂંપડાઓ હજુ સારી સ્થિતિમાં દેખાય છે. ગામના તમામ પુલ હજુ પણ એવાને એવા જ દેખાય છે.

3 / 6
આ ગામના ચર્ચો પણ પાણી સુકાતા જ દેખાવા લાગે છે. આ ચર્ચો 1757 માં બનાવવામાં આવ્યા હતા.

આ ગામના ચર્ચો પણ પાણી સુકાતા જ દેખાવા લાગે છે. આ ચર્ચો 1757 માં બનાવવામાં આવ્યા હતા.

4 / 6
પાણી સુકાઈ ગયા બાદ આખું ગામ પહેલા જેવું જ દેખાય છે. જોકે આ ગામ દર વર્ષે દેખાતું નથી. જ્યારે જ્યારે પાણીનું સ્તર ખૂબ નીચું જાય છે.

પાણી સુકાઈ ગયા બાદ આખું ગામ પહેલા જેવું જ દેખાય છે. જોકે આ ગામ દર વર્ષે દેખાતું નથી. જ્યારે જ્યારે પાણીનું સ્તર ખૂબ નીચું જાય છે.

5 / 6
ગામમાં રહેતા ઘણા વડીલો કહે છે કે આ ગામ એક સમયે ખૂબ સમૃદ્ધ હતું. પરંતુ આ તળાવના કારણે બધું નાશ પામ્યું. આ ગામ વિશે આજે પણ ઘણી વાતો થાય છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આ ગામ ભૂતિયા બની ગયું છે.

ગામમાં રહેતા ઘણા વડીલો કહે છે કે આ ગામ એક સમયે ખૂબ સમૃદ્ધ હતું. પરંતુ આ તળાવના કારણે બધું નાશ પામ્યું. આ ગામ વિશે આજે પણ ઘણી વાતો થાય છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આ ગામ ભૂતિયા બની ગયું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">