Corona Update : જાણો કોરોના થયા બાદ તમારા શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે ?

ઇટલીના સંશોધનકર્તાઓએ કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 13, 2021 | 6:19 PM
કોરોના વયરસથી બચવા માટે સમગ્ર દેશમાં લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ભવિષ્યમાં થનાર બિમારીના ભયને ઓછુ કરી શકાય છે. તેવામાં હવે ઇટલીના સંશોધનકર્તાઓએ  કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

કોરોના વયરસથી બચવા માટે સમગ્ર દેશમાં લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ભવિષ્યમાં થનાર બિમારીના ભયને ઓછુ કરી શકાય છે. તેવામાં હવે ઇટલીના સંશોધનકર્તાઓએ કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

1 / 5
ઇટલીના મિલાનના સૈન રાફેલ હોસ્પિટલ જણાવ્યુ કે બિમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અને બીજી બિમારીના ચપેટમાં આવ્યા બાદ પણ લોહીમાં એંટીબોડી લાંબા સમય સુધી રહે છે.

ઇટલીના મિલાનના સૈન રાફેલ હોસ્પિટલ જણાવ્યુ કે બિમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અને બીજી બિમારીના ચપેટમાં આવ્યા બાદ પણ લોહીમાં એંટીબોડી લાંબા સમય સુધી રહે છે.

2 / 5
નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કરવામાં આવેલ આ રિસર્સમાં 162 કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ગત વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન લેવામાં આવ્યા હતા.

નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કરવામાં આવેલ આ રિસર્સમાં 162 કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ગત વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન લેવામાં આવ્યા હતા.

3 / 5
જે પણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી જીવીત બચેલા લોકોના સેમ્પલ ફરીથી નવેમ્બરમાં લેવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આ દર્દીઓમાં 8 મહિના સુધી એંટીબોડી જોવા મળી હતી.

જે પણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી જીવીત બચેલા લોકોના સેમ્પલ ફરીથી નવેમ્બરમાં લેવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આ દર્દીઓમાં 8 મહિના સુધી એંટીબોડી જોવા મળી હતી.

4 / 5
શોધકર્તાઓએ વધુ એક મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે જે લોકો કોરોનાને કારણે ગંભીર રૂપથી બિમાર પડ્યા હતા તેમનું શરીર ઇન્ફેક્શનના 15 દિવસની અંદર એંટીબોડી બનાવવામાં અસફળ રહ્યુ હતુ

શોધકર્તાઓએ વધુ એક મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે જે લોકો કોરોનાને કારણે ગંભીર રૂપથી બિમાર પડ્યા હતા તેમનું શરીર ઇન્ફેક્શનના 15 દિવસની અંદર એંટીબોડી બનાવવામાં અસફળ રહ્યુ હતુ

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">