AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“નેત્રંગની સભામાં જનમેદની જોઇને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ”: સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર

ભરૂચન નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમીત્તે ચૈતર વસાવાએ વિશાળ જનસભા સંબોધી હતી. ત્યારે ભાજપના સાંસદે ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો અને અરાજક્તા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. જેના પર ચૈતર વસાવાએ પલટવાર કરતા કહ્યુ કે સભાની જનમેદની જોઈને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2025 | 8:49 PM
Share

ભરૂચના નેત્રંગમાં 15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. વિશાળ જન્મેદનનીને બન્ને આગેવાનોએ સંબોધન કર્યું હતુ. હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા.

નેત્રંગમાં યોજાયેલી ચૈતર વસાવાની જનસભા પર સાંસદ ધવલ પટેલે નિશાન સાધ્યુ કે ચૈતર અને અનંત પટેલ અરાજક્તા ફેલાવે છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચૈતર અને અનંતના પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય.

તો સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે. આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માગી રહ્યા છે.

નેત્રંગની જનસભામાં શું બોલ્યા ચૈતર વસાવા?

નેત્રંગની જનસભામાં ચૈતર વસાવાએ કહ્યુ કે હવે અમે આંદોલનો, આવેદનો-નિવેદન કે ધરણા કરવાના નથી. તેમણે કહ્યુ ડેડિયાપાડામાં મોદી આવે કે તેમના મિત્ર ટ્રમ્પ આવે , મને કે મારા આદિવાસીઓને કોઈ ફેર પડવાનો નથી. તેમણે કહ્યુ મોદીના આવવાથી મારુ પુરુ થવાનુ નથી.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">