ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ: આ જુઓ, કાર નહોતી તો અમદાવાદી સ્ટાઈલમાં કરાવ્યો RT-PCR ટેસ્ટ

AHMEDABAD : AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે પીપીપીના ધોરણે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ ( Drive through RT-PCR test) ની નવીન પહેલ

Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 14, 2021 | 3:04 PM
જેની પાસે કાર નથી તેવા લોકો ઓટો રિક્ષા લઈને જોવા મળ્યા, એક માતા અને પુત્રી પાસે કાર ન હતી તો તે RT-PCR ટેસ્ટ માટે રિક્ષા માં આવ્યાં

જેની પાસે કાર નથી તેવા લોકો ઓટો રિક્ષા લઈને જોવા મળ્યા, એક માતા અને પુત્રી પાસે કાર ન હતી તો તે RT-PCR ટેસ્ટ માટે રિક્ષા માં આવ્યાં

1 / 5
ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.

ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.

2 / 5
આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો ટેસ્ટ કરાવવા ઇચ્છનાર વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એકવાર નોંધણી થઈ જાય એટલે એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેકશન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.

આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો ટેસ્ટ કરાવવા ઇચ્છનાર વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એકવાર નોંધણી થઈ જાય એટલે એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેકશન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.

3 / 5
ટેસ્ટ માટે આવતી વ્યક્તિઓ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક નથી, ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ માટે પ્રાઈવેટ કેબથી પણ આવી શકાય છે.

ટેસ્ટ માટે આવતી વ્યક્તિઓ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક નથી, ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ માટે પ્રાઈવેટ કેબથી પણ આવી શકાય છે.

4 / 5
ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી આવશ્યક નથી. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટનો લાભ લેવા પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાય છે.

ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી આવશ્યક નથી. ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટનો લાભ લેવા પ્રાઇવેટ કેબ દ્વારા પણ આવી શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">