‘અસદ ખાન’ થી લઈને ‘દયાબેન’, જ્યારે અચાનક શોને અલવિદા કહીને આ સ્ટાર્સે તોડ્યું ચાહકોનું દિલ

ટીવી સિરીયલો લોકોના હૃદયની ખૂબ નજીક હોય છે કારણ કે તે તેમના રોજિંદા જીવનનો એક ભાગ બની જાય છે. જ્યાં કોઈ ફિલ્મ 2-3 કલાકમાં સમાપ્ત થાય છે, તે જ ટીવી સિરિયલ વર્ષોથી ચાલે છે. આવી સ્થિતિમાં, તે શોમાં જોવા મળતા પાત્રો માટે એક અલગ પ્રકારનું જોડાણ થઈ જાય છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 26, 2021 | 7:22 PM
દિશા વાકાણી :- સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળે છે. જોકે, આ શોની મુખ્ય પાત્ર દિશા વાકાણી એટલે કે દયાબેન દરેકની પસંદ છે. દિશા વાકાણી છેલ્લા 2 વર્ષથી આ શોમાંથી ગાયબ હતી. તે ગયા પછી પણ શો ચાલી રહ્યો છે પણ લોકોને દયાબેનની યાદ આવે છે. સીરિયલ છોડવાના તેમના અચાનક નિર્ણયથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા.

દિશા વાકાણી :- સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળે છે. જોકે, આ શોની મુખ્ય પાત્ર દિશા વાકાણી એટલે કે દયાબેન દરેકની પસંદ છે. દિશા વાકાણી છેલ્લા 2 વર્ષથી આ શોમાંથી ગાયબ હતી. તે ગયા પછી પણ શો ચાલી રહ્યો છે પણ લોકોને દયાબેનની યાદ આવે છે. સીરિયલ છોડવાના તેમના અચાનક નિર્ણયથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા.

1 / 7
શિલ્પા શિંદે :- ભાભીજી ઘર પર હૈ! માં શિલ્પા શિંદે અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવી રહી હતી. જો કે, નિર્માતાઓ સાથે મતભેદોને કારણે તેમણે અચાનક આ શોને અલવિદા કહી દીધો. આ પછી, શુભાંગી અત્રે આ શોમાં અંગુરી ભાભીની ભૂમિકા નિભાવી રહી છે.

શિલ્પા શિંદે :- ભાભીજી ઘર પર હૈ! માં શિલ્પા શિંદે અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવી રહી હતી. જો કે, નિર્માતાઓ સાથે મતભેદોને કારણે તેમણે અચાનક આ શોને અલવિદા કહી દીધો. આ પછી, શુભાંગી અત્રે આ શોમાં અંગુરી ભાભીની ભૂમિકા નિભાવી રહી છે.

2 / 7
સીઝેન ખાન :- એકતા કપૂરનો હિટ શો કસોટી જીંદગી કીમાં સીઝેન અનુરાગનાં પાત્રમાં જોવા મળ્યા હતાં. આ પાત્રથી તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયા હતા. જો કે, થોડા સમય પછી, તેમણે શો વચ્ચેથી છોડી દીધો હતો. તેમના અચાનક જ, આ નિર્ણયથી ચાહકોનું હૃદય તૂટી ગયું હતું.

સીઝેન ખાન :- એકતા કપૂરનો હિટ શો કસોટી જીંદગી કીમાં સીઝેન અનુરાગનાં પાત્રમાં જોવા મળ્યા હતાં. આ પાત્રથી તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયા હતા. જો કે, થોડા સમય પછી, તેમણે શો વચ્ચેથી છોડી દીધો હતો. તેમના અચાનક જ, આ નિર્ણયથી ચાહકોનું હૃદય તૂટી ગયું હતું.

3 / 7
શિલ્પા આનંદ :- શો દિલ મિલ ગયામાં શિલ્પા આનંદે રિદ્ધિમા મલિકની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેમની અને કરણ સિંહ ગ્રોવરની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય પછી, તેમણે આ શોને અચાનક અલવિદા કહી દીધો હતો.

શિલ્પા આનંદ :- શો દિલ મિલ ગયામાં શિલ્પા આનંદે રિદ્ધિમા મલિકની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેમની અને કરણ સિંહ ગ્રોવરની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય પછી, તેમણે આ શોને અચાનક અલવિદા કહી દીધો હતો.

4 / 7
કરણ સિંહ ગ્રોવર :- કબુલ હૈમાં કરણ સિંહ ગ્રોવરે અસદ ખાનની ભૂમિકા ભજવી હતી. આ શો પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે, કરણ સિંહ ગ્રોવરે આ શોને વચ્ચેથી અલવિદા કહી દિધો હતો. આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો હતો.

કરણ સિંહ ગ્રોવર :- કબુલ હૈમાં કરણ સિંહ ગ્રોવરે અસદ ખાનની ભૂમિકા ભજવી હતી. આ શો પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે, કરણ સિંહ ગ્રોવરે આ શોને વચ્ચેથી અલવિદા કહી દિધો હતો. આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો હતો.

5 / 7
રાજીવ ખંડેલવાલ :- સિરીયલ કહી તો હોગામાં રાજીવ ખંડેલવાલે સુજલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં તેમને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે પણ અચાનક જ શો છોડી દીધો હતો. ચાહકો હજી પણ સુજલના પાત્રમાં રાજીવને યાદ કરે છે.

રાજીવ ખંડેલવાલ :- સિરીયલ કહી તો હોગામાં રાજીવ ખંડેલવાલે સુજલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં તેમને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે પણ અચાનક જ શો છોડી દીધો હતો. ચાહકો હજી પણ સુજલના પાત્રમાં રાજીવને યાદ કરે છે.

6 / 7
પ્રાચી દેસાઈ :- પ્રાચી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેમણે પોતાના કરિયરની શરૂઆત શો કસમ સેથી કરી હતી. આ શોમાં તેમણે બાનીની ભૂમિકા ભજવી હતી. જો કે, તેમણે અચાનક ફિલ્મોમાં કામ કરવા માટે શો છોડી દીધો હતો અને ચાહકો તેનાથી દુ:ખી થયા હતા.

પ્રાચી દેસાઈ :- પ્રાચી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેમણે પોતાના કરિયરની શરૂઆત શો કસમ સેથી કરી હતી. આ શોમાં તેમણે બાનીની ભૂમિકા ભજવી હતી. જો કે, તેમણે અચાનક ફિલ્મોમાં કામ કરવા માટે શો છોડી દીધો હતો અને ચાહકો તેનાથી દુ:ખી થયા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">