Bollywood : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો. બુધવારે હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 1:23 PM
બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

1 / 5
ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

2 / 5
મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

3 / 5
પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

4 / 5
પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">