IAS Success Story : સંજીતાએ નિષ્ફળતા મળવા છતાં ન હારી હિંમત, પાંચમાં પ્રયાસમાં બની UPSC ટોપર!

IAS સંજીતા મહાપાત્રાએ જણાવ્યુ હતું કે "આ પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મેળવવા અને તૈયારી કરવા માટે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો."

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 4:51 PM
એવું કહેવાય છે કે જો તમે પુરી લગન અને ઈમાનદારીથી કોઈ વસ્તુ હાંસલ કરવાનો પ્રયત્ન કરો તો તમને ચોક્કસ સફળતા મળે છે. તાજેતરમાં IAS બનીને અધિકારી સંજીતા મહાપાત્રાએ આ કહેવતને સાર્થક કરી છે. સંજીતાની  IAS બનવાની કહાની દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરવાની જીદને લીધે સંજીતા UPSC ટોપર બની શકી.

એવું કહેવાય છે કે જો તમે પુરી લગન અને ઈમાનદારીથી કોઈ વસ્તુ હાંસલ કરવાનો પ્રયત્ન કરો તો તમને ચોક્કસ સફળતા મળે છે. તાજેતરમાં IAS બનીને અધિકારી સંજીતા મહાપાત્રાએ આ કહેવતને સાર્થક કરી છે. સંજીતાની IAS બનવાની કહાની દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરવાની જીદને લીધે સંજીતા UPSC ટોપર બની શકી.

1 / 6
ઓરિસ્સાના રાઉરકેલાની રહેવાસી સંજીતા મહાપાત્રાએ યુપીએસસીની સફર ઘણી લાંબી ચાલી હતી. સંજીતા અભ્યાસમાં ખુબ હોંશિયાર હતી અને ઈન્ટરમિડીયેટ બાદ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ બાદ તેણે યુપીએસસીની તૈયારી કરી, પરંતુ ત્રણ પ્રયાસો બાદ પણ તે પ્રિલિમ પરીક્ષા પણ ક્રેક કરી શકી નહીં.

ઓરિસ્સાના રાઉરકેલાની રહેવાસી સંજીતા મહાપાત્રાએ યુપીએસસીની સફર ઘણી લાંબી ચાલી હતી. સંજીતા અભ્યાસમાં ખુબ હોંશિયાર હતી અને ઈન્ટરમિડીયેટ બાદ તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ બાદ તેણે યુપીએસસીની તૈયારી કરી, પરંતુ ત્રણ પ્રયાસો બાદ પણ તે પ્રિલિમ પરીક્ષા પણ ક્રેક કરી શકી નહીં.

2 / 6
સંજીતા મહાપાત્રાએ નાનપણથી જ IAS બનવાનું સપનું જોયું હતું, પરંતુ સતત નિષ્ફળતાઓ સામે તેની હિંમત તુટી રહી હતી. આથી તેણે એક કંપનીમાં નોકરી કરવાનું નક્કી કર્યુ. પરંતુ નોકરી સાથે પણ તેણે તૈયારી શરૂ રાખી, પરંતુ ચોથા પ્રયાસમાં પણ તેને સફળતા મળી નહીં.

સંજીતા મહાપાત્રાએ નાનપણથી જ IAS બનવાનું સપનું જોયું હતું, પરંતુ સતત નિષ્ફળતાઓ સામે તેની હિંમત તુટી રહી હતી. આથી તેણે એક કંપનીમાં નોકરી કરવાનું નક્કી કર્યુ. પરંતુ નોકરી સાથે પણ તેણે તૈયારી શરૂ રાખી, પરંતુ ચોથા પ્રયાસમાં પણ તેને સફળતા મળી નહીં.

3 / 6
જ્યારે તે ચોથા પ્રયાસમાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે નોકરી છોડીને તૈયારી કરવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેના લગ્ન પણ થયા, પરંતુ તેણે તૈયારી ચાલુ રાખી અને છેવટે તેની મહેનત પાંચમા પ્રયાસમાં રંગ લાવી અને તેણે પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું. તેમની સફર લગભગ 6 વર્ષ લાંબી હતી, જે દરમિયાન તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો.

જ્યારે તે ચોથા પ્રયાસમાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે નોકરી છોડીને તૈયારી કરવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેના લગ્ન પણ થયા, પરંતુ તેણે તૈયારી ચાલુ રાખી અને છેવટે તેની મહેનત પાંચમા પ્રયાસમાં રંગ લાવી અને તેણે પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું. તેમની સફર લગભગ 6 વર્ષ લાંબી હતી, જે દરમિયાન તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો.

4 / 6
સંજીતા મહાપાત્રાએ જણાવ્યુ હતું કે પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન અને તૈયારી કરવા માટે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો, આ સિવાય સંજીતાએ NCERTના પુસ્તકો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિયમિતપણે ન્યુઝપેપર વાંચતા હતા. તેણે વૈકલ્પિક વિષય સમાજશાસ્ત્ર માટે થોડા દિવસો માટે કોચિંગ પણ કર્યું, પરંતુ બાકીની તૈયારી તેણે જાતે જ કરી હતી.

સંજીતા મહાપાત્રાએ જણાવ્યુ હતું કે પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન અને તૈયારી કરવા માટે તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો, આ સિવાય સંજીતાએ NCERTના પુસ્તકો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિયમિતપણે ન્યુઝપેપર વાંચતા હતા. તેણે વૈકલ્પિક વિષય સમાજશાસ્ત્ર માટે થોડા દિવસો માટે કોચિંગ પણ કર્યું, પરંતુ બાકીની તૈયારી તેણે જાતે જ કરી હતી.

5 / 6
સંજીતા UPSCની તૈયારી કરનારાઓને સલાહ આપતા જણાવ્યુ હતુ કે આ સફર ઘણી લાંબી છે, તેથી તમારી જાતને પ્રેરિત રાખો, બીજું કોઈ તમારા માટે આ કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે આ પરીક્ષા આપવાનું નક્કી કરો છો, ત્યારે તમે જાણો છો કે તે દેશની સૌથી અઘરી પરીક્ષા છે, તેથી દેખીતી રીતે સફળતા સહેલાઈથી અથવા મુશ્કેલીઓ વગર નહીં મળી શકે. તેથી, જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે અથવા સફળતા મેળવવામાં સમય લાગે છે, ત્યારે હિંમત ન હારો અને સતત મહેનત કરતા રહો.

સંજીતા UPSCની તૈયારી કરનારાઓને સલાહ આપતા જણાવ્યુ હતુ કે આ સફર ઘણી લાંબી છે, તેથી તમારી જાતને પ્રેરિત રાખો, બીજું કોઈ તમારા માટે આ કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે આ પરીક્ષા આપવાનું નક્કી કરો છો, ત્યારે તમે જાણો છો કે તે દેશની સૌથી અઘરી પરીક્ષા છે, તેથી દેખીતી રીતે સફળતા સહેલાઈથી અથવા મુશ્કેલીઓ વગર નહીં મળી શકે. તેથી, જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે અથવા સફળતા મેળવવામાં સમય લાગે છે, ત્યારે હિંમત ન હારો અને સતત મહેનત કરતા રહો.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">