બજેટ 2024 હાઈલાઈટ્સ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે બજેટની ફાળવણી બાદ યોજનાઓના ઝડપી અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર પણ ચર્ચા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા થવાની છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ થાય તેવી શક્યતા છે. જેની તૈયારીઓને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- અરવલ્લીઃ મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઇજા પહોંચી, જુઓ

બજેટ સત્રમાં આગામી રજૂ થનાર બિલ સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

Read More
Parliament budget session : આજે રજુ થશે ફાઇનાન્સ બિલ, રિયલ એસ્ટેટ પર ઇન્ડેક્સેશન દૂર કરવાના નિયમોમાં મળી શકે છે સંભવિત છૂટછાટ: સૂત્રો

Parliament budget session : આજે રજુ થશે ફાઇનાન્સ બિલ, રિયલ એસ્ટેટ પર ઇન્ડેક્સેશન દૂર કરવાના નિયમોમાં મળી શકે છે સંભવિત છૂટછાટ: સૂત્રો

નાણા બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. CNBC-આવાઝ દ્વારા સૂત્રોને ટાંકીને મળેલી વિશિષ્ટ માહિતી અનુસાર, રિયલ એસ્ટેટ પર ઇન્ડેક્સેશન દૂર કરવાના નિયમોમાં છૂટછાટ શક્ય છે. આ સુધારા દ્વારા લોંગ ટર્મ ગેઈન ટેક્સમાં કરવામાં આવેલા ફેરફારોમાં રાહત મળી શકે છે.

અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી

અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે CIIના પોસ્ટ બજેટ સેમિનારને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, સરકારનું ધ્યાન ભારતની અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્ર પર છે. આપણે દરેક સંકટનો સામનો કર્યો છે. વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો 16 ટકા સુધી પહોંચી ગયો છે.

શું ઇન્ડેક્સેશન હટાવવાથી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં સામાન્ય માણસને થશે ફાયદો? અહીં સમજો સંપૂર્ણ હિસાબ

શું ઇન્ડેક્સેશન હટાવવાથી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં સામાન્ય માણસને થશે ફાયદો? અહીં સમજો સંપૂર્ણ હિસાબ

ઈન્ડેક્સેશન બેનિફિટમાં, તમારી પ્રોપર્ટીની નવી કિંમતની ગણતરી ફુગાવાના દર અનુસાર કરવામાં આવી હતી, ત્યારબાદ બાકી રહેલી રકમ પર 20 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Budget 2024 : નાણામંત્રીના આ નિર્ણયથી રોકાણકારોનો મિજાજ બદલાશે, FD ના ફરી “અચ્છે દિન” આવશે

Budget 2024 : નાણામંત્રીના આ નિર્ણયથી રોકાણકારોનો મિજાજ બદલાશે, FD ના ફરી “અચ્છે દિન” આવશે

Budget 2024 : આ વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેપિટલ ગેઇન્સ ટેક્સને લઈને બજેટમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે આશા છે કે FD માટે ફરીથી સારા દિવસો આવી શકે છે.

Budget 2024 : દેશ છોડતા પહેલા ફરજિયાત ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ પડશે

Budget 2024 : દેશ છોડતા પહેલા ફરજિયાત ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડશે, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ પડશે

Budget 2024 : બજેટમાં નાણામંત્રીએ એક અગત્યની જાહેરાત કરી છે. હવે ભારત છોડવા માટે જરૂરી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">