AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: ગુજરાત બજેટ 2026-27 માટે કંસરી દેવી સાથે વારલી ચિત્રકલા વાળી અનોખી બજેટ પોથી થઈ પસંદ, જુઓ Photos

વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નજીકના મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસતા વારલી આદિજાતિ સમુદાય દ્વારા આ કલા જીવંત રાખવામાં આવી છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલ પર પલાળેલા ચોખાથી બનેલા સફેદ રંગ વડે ચિત્રો દોરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:27 PM
Share
ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આ વર્ષે પણ અનોખી અને સાંસ્કૃતિક ઓળખ ધરાવતી બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આદિવાસીઓની આરાધ્ય દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા સજ્જ આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આ વર્ષે પણ અનોખી અને સાંસ્કૃતિક ઓળખ ધરાવતી બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આદિવાસીઓની આરાધ્ય દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા સજ્જ આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે.

1 / 5
કંસરી દેવીને આદિવાસી સમાજમાં સમૃદ્ધિ અને સુખ-શાંતિની દેવી તરીકે માનવામાં આવે છે. લગ્ન, નવા ધાનની આવક અથવા અન્ય શુભ પ્રસંગોએ તેમની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા સમાન માનવામાં આવે છે, જેમની કૃપાથી ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

કંસરી દેવીને આદિવાસી સમાજમાં સમૃદ્ધિ અને સુખ-શાંતિની દેવી તરીકે માનવામાં આવે છે. લગ્ન, નવા ધાનની આવક અથવા અન્ય શુભ પ્રસંગોએ તેમની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા સમાન માનવામાં આવે છે, જેમની કૃપાથી ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

2 / 5
વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નજીકના મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસતા વારલી આદિજાતિ સમુદાય દ્વારા આ કલા જીવંત રાખવામાં આવી છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલ પર પલાળેલા ચોખાથી બનેલા સફેદ રંગ વડે ચિત્રો દોરે છે.

વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નજીકના મહારાષ્ટ્રના વિસ્તારોમાં વસતા વારલી આદિજાતિ સમુદાય દ્વારા આ કલા જીવંત રાખવામાં આવી છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલ પર પલાળેલા ચોખાથી બનેલા સફેદ રંગ વડે ચિત્રો દોરે છે.

3 / 5
આ ચિત્રોમાં રોજિંદા જીવન, તહેવારો, ખેતી, નૃત્ય, જંગલ, પશુ-પક્ષી અને વિવિધ દેવતાઓના દૃશ્યો દર્શાવવામાં આવે છે. ત્રિકોણ, વર્તુળ અને ચોરસ જેવા ભૌમિતિક આકારો દ્વારા આ કલા રચાય છે. આધુનિકતાના પ્રભાવ વચ્ચે આ પ્રાચીન કલા લુપ્ત થવાના આરે છે.

આ ચિત્રોમાં રોજિંદા જીવન, તહેવારો, ખેતી, નૃત્ય, જંગલ, પશુ-પક્ષી અને વિવિધ દેવતાઓના દૃશ્યો દર્શાવવામાં આવે છે. ત્રિકોણ, વર્તુળ અને ચોરસ જેવા ભૌમિતિક આકારો દ્વારા આ કલા રચાય છે. આધુનિકતાના પ્રભાવ વચ્ચે આ પ્રાચીન કલા લુપ્ત થવાના આરે છે.

4 / 5
છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકાર બજેટ પોથી પર વારલી ચિત્રકલાને સ્થાન આપી આ કળાને પ્રોત્સાહન આપી રહી છે. આ વર્ષે પણ શ્રી બીના હસમુખ પટેલે બજેટ પોથી પર સુંદર વારલી ચિત્ર દોરી આ પરંપરા જાળવી રાખી છે. આ પ્રયાસ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સરાહનીય પગલું ગણાય છે.

છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકાર બજેટ પોથી પર વારલી ચિત્રકલાને સ્થાન આપી આ કળાને પ્રોત્સાહન આપી રહી છે. આ વર્ષે પણ શ્રી બીના હસમુખ પટેલે બજેટ પોથી પર સુંદર વારલી ચિત્ર દોરી આ પરંપરા જાળવી રાખી છે. આ પ્રયાસ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સરાહનીય પગલું ગણાય છે.

5 / 5

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">