સૈફ અલી ખાન
સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. તે અત્યારે મુંબઈમાં રહે છે. તેની માતાનું નામ શર્મિલા ટાગોર અને પિતાનું નામ મન્સુર અલી ખાન પટૌડી છે. તેના પિતા એક ફેમસ ક્રિક્ટર હતા તેમજ તેની માતા એક સફળ બોલિવૂડ એક્ટ્રેસ છે.
સૈફ અલી ખાનની વર્ષ 1992માં પ્રથમ ફિલ્મ ‘પરંપરા’ રીલિઝ થઈ હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ કે પહચાન, દિલ તેરા દિવાના, એક થા રાજા, આશિક આવારા, હમ સાથ સાથ હે, કલ હો ના હો, તા રા રમ પમ, ઓમ શાંતિ ઓમ તેમજ ફેન્ટમ અને સિક્રેડ ગેમ વગેરેમાં જોવા મળ્યો છે.
વર્ષ 1992માં તેણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે. અમૃતા અને સૈફને બે બાળકો પણ છે-ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન. 2004માં અમૃતા અને સૈફે તલાક લઈ લીધા હતા. ત્યારપછી સૈફ અલી ખાને 2012માં કરીના કપૂર સાથે બીજા મેરેજ કર્યા હતા. તેનાથી તેને બે બાળકો છે-તૈમુર અને જેહ.
કરીના અને સૈફેના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન, કપૂર પરિવાર, આલિયા અને નીતુ એક સાથે જોવા મળ્યો, જુઓ Photos
બોલીવુડ વર્તુળોમાં દિવાળીની ઉજવણી જોવા મળી રહી છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તાજેતરમાં જ દિવાળી પહેલા પાર્ટીનું આયોજન કર્યું હતું. આલિયા, નીતુ કપૂર, કરિશ્મા કપૂર અને અન્ય ઘણા લોકોએ પાર્ટીમાં હાજરી આપી હતી.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 8:26 pm
માતા, પિતા, દાદી, બહેન, ફઈ, ફુઆ અને સાવકી માતા પણ બોલવિુડ અભિનેત્રી, આવો છે પાવરફુલ અભિનેતાનો પરિવાર
ઇબ્રાહિમ અલી ખાનનો જન્મ બોલિવૂડના એક દિગ્ગજ પરિવારમાં થયો હતો. તેમના પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહ, બંને ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા છે.તો આજે આપણે ઇબ્રાહિમ અલી ખાનના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.
- Nirupa Duva
- Updated on: Sep 2, 2025
- 7:16 am
RakshaBandhan 2025 : બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ ભાઈ-બહેનોની જોડી જુઓ ફોટો, લોકપ્રિયતામાં એકબીજાને આપે છે ટકકર
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. તો ચાલો જાણીએ બોલિવુડની કેટલીક ફેમસ ભાઈ બહેનની જોડી વિશે જે ટેલેન્ટમાં એકબીજાને ટકકર આપે છે.
- Nirupa Duva
- Updated on: Aug 8, 2025
- 4:08 pm
તૈમુર અને જેહ કરીનાના સંતાન નથી ! કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવી આ વાત, જાણો વિગત
કરીના અને કરિશ્મા આ બંને બહેનો વચ્ચેનો સંબંધ એટલો મજબૂત છે કે તેઓ એકબીજા સાથે કલાકો સુધી વાતો કર્યા કરતા હોય છે. એટલુ જ નહીં જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે કરિશ્મા પણ રાત્રે તેની બહેન કરીનાના ઘરે પહોંચીને તેને હિંમત આપતી રહી હતી.
- Tanvi Soni
- Updated on: Jul 11, 2025
- 10:31 am
શું છે Enemy Property Act, જેના કારણે સૈફ અલી ખાનની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે જોખમમાં ?
ભોપાલમાં સૈફ અલી ખાનની 15,000 કરોડ રૂપિયાની પરિવારની મિલકત પર મોટો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2000 માં, નીચલી કોર્ટે સૈફ, તેની માતા શર્મિલા ટાગોર અને બહેનોને મિલકતના વાસ્તવિક માલિકો માન્યા હતા, પરંતુ હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે તે નિર્ણયને રદ કરી દીધો છે અને કેસ ફરી ખુલી ગયો છે.
- Dhinal Chavda
- Updated on: Jul 7, 2025
- 4:46 pm
પાક પ્રેમી ભારતીય ખાન ચોકડીના પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુ:ખી સમાચાર, રડવા લાગશે પાક પ્રેમી ગ્રુપ!
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.હવે પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુખી સમાચાર સામે આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: May 13, 2025
- 12:05 pm
ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !
શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !
- Devankashi rana
- Updated on: May 10, 2025
- 4:52 pm
ભારત-પાકિસ્તાનની સ્થિતિને અંગે બોલિવુડના ચારેય ખાનને આ મુસ્લિમ અભિનેત્રીએ લગાવી ફટકાર, મુસ્લિમ અભિનેતાઓ દેશ માટે ક્યારે બતાવશે વફાદારી?
ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની સ્થિતિ બનેલી છે. સરહદ પર અત્યંત તણાવભરી સ્થિતિ છે. છેલ્લા 5 દિવસથી સેનાના જવાનો સરહદ પર ખડેપગે અદમ્ય શૌર્ય અને સાહસ બતાવી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. પરંતુ બોલિવુડના કહેવાતા દિગ્ગજ ચારેય ખાનો પહલગામ હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર પર પણ મૌન સેવીને બેઠા છે. સેનાના શૌર્યને બિરદાવતી એક પોસ્ટ પણ આ ચારેય ખાનમાંથી એકેય અભિનેતાએ કરી નથી ત્યારે ભારતની જ આ મુસ્લિમ અભિનેત્રીએ ચારેય ખાનોને ફટકાર લગાવી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાનમાં બેસેલી તમારી ફેન ફોલોવિંગ નારાજ ન થઈ જાય એટલા માટે તમે દેશની સ્થિતિ વિશે કંઈ બોલી નથી રહ્યા?
- Mina Pandya
- Updated on: May 10, 2025
- 3:37 pm
Saif Ali Khan attack case : સૈફ અલી ખાન હુમલા કેસમાં 1000 પાનાની ચાર્જશીટમાં ચાકુને લઈ થયો મોટો ખુલાસો
સૈફ અલી ખાન પર હુમલો થયાના અંદાજે 3 મહીના થયા છે. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં 70થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સાથે હવે ચાકુને લઈને મોટો ખુલાસો થયો છે.
- Nirupa Duva
- Updated on: Apr 9, 2025
- 11:20 am
કરીના કપૂર લે છે 21 કરોડ ફી, ફુલ ટાઈમ ડ્રાઈવર નથી રાખી શકતી, આવું કેમ કહે છે આકાશદીપ
સારી વાત એ છે કે સૈફ અલી ખાન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે સૈફ પર થયેલા હુમલાના કિસ્સામાં જે બાબતો બહાર આવી છે તે કેટલાક લોકોને સમજાતી નથી. આકાશદીપે આ જ બાબતોને લઈને સૈફ અને કરીના પર કટાક્ષ કર્યો છે.
- Meera Kansagara
- Updated on: Feb 4, 2025
- 10:18 am
Saif Ali Khan Attack : શું એક સત્ય છુપાવવા માટે સૈફ અલી ખાનનો પરિવાર “Safe Game” રમી રહ્યો છે?
સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો કોયડો હજુ પણ ગુંચવાયેલો છે. દરરોજ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એવી પણ ચર્ચા લોકો કરી રહ્યા છે કે, સૈફ અલી ખાન શું સત્ય છુપાવી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 28, 2025
- 11:48 am
Saif Ali Khan Attack Case: સૈફ અલીખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે અભિનેતાને પુછ્યા 26 પ્રશ્ન !
મુંબઈ પોલીસે પણ સૈફને બે ડઝનથી વધુ સવાલો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે લગભગ એક કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. જાણો 1 કલાકની પૂછપરછમાં પોલીસે સૈફને કયા સવાલો પૂછ્યા?
- Devankashi rana
- Updated on: Jan 24, 2025
- 1:37 pm
Saif Ali Khan stabbed: હુમલા બાદ Saif Ali Khanએ પહેલીવાર આપ્યું નિવેદન ! અભિનેતાએ જાતે જણાવી આખી ઘટના
મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે જ્યારે તેણે તેની નર્સ આલિયામા ફિલિપની ચીસો સાંભળી, ત્યારે તે બંને જહાંગીરના રૂમ તરફ દોડી ગયા જ્યાં આલિયામા ફિલિપ પણ સૂતી હતી.
- Devankashi rana
- Updated on: Jan 24, 2025
- 10:28 am
લીલાવતીમાંથી ડિસ્ચાર્જ પહેલા સૈફ અલી ખાને રિક્ષા ડ્રાઈવર સાથે કરી મુલાકાત, લોહીથી લથબથ હાલતમાં પહોંચાડ્યો હતો હોસ્પિટલ-Video
સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ એક સપ્તાહની સારવાર બાદ આજે તેમને લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આ ડિસ્ચાર્જ પહેલા સૈફ અલીખાને તેમને 15 જાન્યુઆરીની રાત્રે લોહીથી લથબથ હાલતમાં લીલાવતી હોસ્પિટલ પહોંચાડનારા એ રિક્ષા ડ્રાઈવર મુલાકાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2025
- 4:48 pm
Saif Ali Khanને લાગી શકે છે મોટો ઝટકો, શું સરકાર પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરશે?
સરકાર ભોપાલમાં સૈફ અલી ખાનના પટૌડી પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ નિયંત્રણ લઈ શકે છે. તો ચાલો જાણીએ શું છે શત્રુ સંપત્તિ
- Nirupa Duva
- Updated on: Jan 22, 2025
- 1:29 pm