AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છત્તીસગઢ

છત્તીસગઢ

છત્તીસગઢ વર્ષ 2000માં મધ્યપ્રદેશથી અલગ થઈને અસ્તિત્વમાં આવ્યું હતું. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

રાજ્યનુ પાટનગર રાયપુર છે. અહીં 28 જિલ્લાઓ છે. રાજ્ય વિધાનસભાની કુલ બેઠકો 90 છે. રાજ્યમાં લોકસભાની 11 બેઠકો છે. આ રાજ્ય દાયકાઓથી નક્સલ પ્રભાવિત છે.

Read More

Republic Day 2026: આઝાદી બાદ ભારતના 41 ગામમાં પહેલી વાર થશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, જાણો કારણ

ભારતના આ 41 ગામોમાં આઝાદીના 77 વર્ષ બાદ આજે પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે., આ ઉજવણી પાછળ ઘણા કારણો છે ચાલો અહીં જાણીએ

મહિલા DSP ની ચેટ વાયરલ, સુંદર અધિકારીની આ કરતૂતથી મચ્યો હંગામો..જુઓ

DSP કલ્પના વર્મા અને ઉદ્યોગપતિ દીપક ટંડનનો પ્રેમસંબંધ વોટ્સએપ ચેટ્સ લીક થતા મોટા વિવાદમાં સપડાયો છે. દીપક ટંડનના મતે, DSP કલ્પનાએ સંબંધોના નામે કરોડો રૂપિયા અને મોંઘી ભેટો પડાવી.

Breaking News : બિલાસપુરમાં ટ્રેન અકસ્માત : માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત, અનેક ઘાયલ

છત્તીસગઢના બિલાસપુરમાં આજે મંગળવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ગેવરા રોડ-બિલાસપુર મેમુ ટ્રેન, જયરામ નગર નજીક માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં અંદાજે 6 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર, એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો કમાન્ડર પણ માર્યો ગયો

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાંથી નકસલવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરૂવાર સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યી છે. આ એન્કાઉન્ટર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે.

પૂરગ્રસ્ત પંજાબને 470 ટન રાહત સામગ્રીની મદદ કરતું ગુજરાત, ખાસ ટ્રેન મારફતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરાઈ રવાના

મુશ્કેલીના સમયે જરૂરીયાત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. ભારે વરસાદ અને પૂરથી તારાજ થયેલા પંજાબને ખાસ ટ્રેન મારફતે કૂલ 470 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં વિવિધ ખાદ્ય સામગ્રી, અનાજ અને દવાનો પણ સમાવેશ થાય છે.

છે ને ગજબ! ભારતના આ રાજ્યમાં હવે કચરો આપશો તો ભરપેટ જમવાનું મળશે, તમે કાફેની મુલાકાત લીધી કે નહી?

ભારતમાં એક રાજ્ય એવું છે કે, જ્યાં તમે કચરો આપીને જમવાનું જમી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે.

નાનકડી દુકાન ચલાવનાર યુવક છવાયો! એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કોલ કર્યા, હવે આ વાતમાં રજત પાટીદારનું શું છે ‘કનેક્શન’?

હાલમાં જ એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની છે. વાત એમ છે કે, એક નાનકડી દુકાન ચલાવનાર યુવકને એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કર્યા અને તેની સાથે વાત કરી.

વરસાદી મૌસમની મજા માણવા ગયેલો યુવક 65 ફુટ ઉંચા ધોધ પરથી નીચે પટકાયો છતા જીવતો રહ્યો- જુઓ Video

એક યુવક વરસાદી મૌસમની મજા માણવા માટે તેના મિત્રો સાથે ફરવા ગયો હતો અને વહેતા ધોધને જોવા માટે તે જેવો થોડો નજીક ગયો કે તેનો પગ લપસ્યો અને તે 65 ઊંચા ધોધ પરથી નીચે પટકાયો. આ દરમિયાન તે વચ્ચે એક પહાડ સાથે પણ ટકરાયો. જોકે લોકોએ તુરંત તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે

Breaking News : છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 26 માર્યા ગયા, 1 સૈનિક શહીદ

છત્તીસગઢને નક્સલમુક્ત રાજ્ય બનાવવાની દિશામાં ડીઆરજી સૈનિકોને આજે મોટી સફળતા મેળવી છે. સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એમના એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે જ્યારે એક સૈનિક પણ શહીદ થયો. એન્કાઉન્ટરમાં નક્સલીઓનો મૃત્યુંઆક વધે તેવી સંભાવના છે.

Breaking News: NSS કેમ્પમાં 158 હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી, 8 લોકો સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Breaking news: છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં લોકોને નમાઝ પઢવા માટે દબાણ કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે 8 લોકો સામે કેસ નોંધ્યો છે. આ મામલો 31 માર્ચનો છે. ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે પ્રદર્શન પણ કર્યું હતું.

Breaking News : છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં નક્સલીઓ સાથે અથડામણ, એન્કાઉન્ટરમાં 22 નક્સલવાદી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 22 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ સાથે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક પણ શહીદ થયો છે.

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">