AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છત્તીસગઢ

છત્તીસગઢ

છત્તીસગઢ વર્ષ 2000માં મધ્યપ્રદેશથી અલગ થઈને અસ્તિત્વમાં આવ્યું હતું. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

રાજ્યનુ પાટનગર રાયપુર છે. અહીં 28 જિલ્લાઓ છે. રાજ્ય વિધાનસભાની કુલ બેઠકો 90 છે. રાજ્યમાં લોકસભાની 11 બેઠકો છે. આ રાજ્ય દાયકાઓથી નક્સલ પ્રભાવિત છે.

Read More

Breaking News : બિલાસપુરમાં ટ્રેન અકસ્માત : માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 6ના મોત, અનેક ઘાયલ

છત્તીસગઢના બિલાસપુરમાં આજે મંગળવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ગેવરા રોડ-બિલાસપુર મેમુ ટ્રેન, જયરામ નગર નજીક માલગાડી સાથે અથડાઈ. આ અકસ્માતમાં અંદાજે 6 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ ઠાર, એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો કમાન્ડર પણ માર્યો ગયો

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાંથી નકસલવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરૂવાર સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યી છે. આ એન્કાઉન્ટર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 10 નક્સલીઓ માર્યા ગયા છે.

પૂરગ્રસ્ત પંજાબને 470 ટન રાહત સામગ્રીની મદદ કરતું ગુજરાત, ખાસ ટ્રેન મારફતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરાઈ રવાના

મુશ્કેલીના સમયે જરૂરીયાત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. ભારે વરસાદ અને પૂરથી તારાજ થયેલા પંજાબને ખાસ ટ્રેન મારફતે કૂલ 470 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં વિવિધ ખાદ્ય સામગ્રી, અનાજ અને દવાનો પણ સમાવેશ થાય છે.

છે ને ગજબ! ભારતના આ રાજ્યમાં હવે કચરો આપશો તો ભરપેટ જમવાનું મળશે, તમે કાફેની મુલાકાત લીધી કે નહી?

ભારતમાં એક રાજ્ય એવું છે કે, જ્યાં તમે કચરો આપીને જમવાનું જમી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે.

નાનકડી દુકાન ચલાવનાર યુવક છવાયો! એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કોલ કર્યા, હવે આ વાતમાં રજત પાટીદારનું શું છે ‘કનેક્શન’?

હાલમાં જ એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની છે. વાત એમ છે કે, એક નાનકડી દુકાન ચલાવનાર યુવકને એબી ડી વિલિયર્સ થી લઈને વિરાટ કોહલીએ કર્યા અને તેની સાથે વાત કરી.

વરસાદી મૌસમની મજા માણવા ગયેલો યુવક 65 ફુટ ઉંચા ધોધ પરથી નીચે પટકાયો છતા જીવતો રહ્યો- જુઓ Video

એક યુવક વરસાદી મૌસમની મજા માણવા માટે તેના મિત્રો સાથે ફરવા ગયો હતો અને વહેતા ધોધને જોવા માટે તે જેવો થોડો નજીક ગયો કે તેનો પગ લપસ્યો અને તે 65 ઊંચા ધોધ પરથી નીચે પટકાયો. આ દરમિયાન તે વચ્ચે એક પહાડ સાથે પણ ટકરાયો. જોકે લોકોએ તુરંત તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે

Breaking News : છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 26 માર્યા ગયા, 1 સૈનિક શહીદ

છત્તીસગઢને નક્સલમુક્ત રાજ્ય બનાવવાની દિશામાં ડીઆરજી સૈનિકોને આજે મોટી સફળતા મેળવી છે. સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એમના એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે જ્યારે એક સૈનિક પણ શહીદ થયો. એન્કાઉન્ટરમાં નક્સલીઓનો મૃત્યુંઆક વધે તેવી સંભાવના છે.

Breaking News: NSS કેમ્પમાં 158 હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી, 8 લોકો સામે કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

Breaking news: છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં લોકોને નમાઝ પઢવા માટે દબાણ કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે 8 લોકો સામે કેસ નોંધ્યો છે. આ મામલો 31 માર્ચનો છે. ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે પ્રદર્શન પણ કર્યું હતું.

Breaking News : છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં નક્સલીઓ સાથે અથડામણ, એન્કાઉન્ટરમાં 22 નક્સલવાદી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 22 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ સાથે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક પણ શહીદ થયો છે.

YouTube કેપિટલ બન્યું ભારતનું આ ગામ, ફેમસ એટલું કે લોકોને ફિલ્મોમાં મળી રહી છે ઓફર, સરકારે બનાવી આપ્યો સ્ટુડિયો

છત્તીસગઢનું તુલસી ગામ હવે યુટ્યુબ વિલેજના નામથી ફેમસ થઈ ગયું છે અને સાથે સાથે ગામના 1,000 થી વધુ લોકો યુટ્યુબ સાથે જોડાયેલા છે. આનાથી મહિલાઓ અને યુવાનોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે.

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થતાં 30 લોકો દટાયા; 5થી વધુના મોતની આશંકા

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. કુસુમ પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થવાથી 30 લોકો દટાયા હતા. જેમાંથી 5થી વધુ લોકોના મોતની આશંકા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">