ધોનીની જેમ આ ખેલાડી પણ રેલવેમાં ટીટીઈ, મેદાન પર દુશ્મનોને ચટાવી રહ્યો છે ધૂળ, જાણો કોણ છે ધૂરંધર

27 વર્ષનો ધુરંધર પ્લેયર છે આટલી નાની ઉંમરે પોતાના શાનદાર દેખાવ સાથે મેદાન પર દુશ્મનોને ધૂળ ચટાવી રહ્યો છે. જોકે મોટી વાત તો એ છે જેમ ભારતીય ક્રિકેટના લેજન્ડ મહેન્દ્રસિંધ ધોની જેમ જ આ ખેલાડી પણ ભારતીય રેલવેમાં ટીટીઈ તરીકે કામ કરે છે અને તે રમતનો ધોની આ વખતે પણ પોતાના દમદાર પરફોર્મન્સથી આ વખતે પણ ફેન્સના દિલ જીતવા માટે તૈયારી થઈ ગયો છે. જોકે ટૂંક સમયમાં જ આ પ્લેયરનો દમ આખું ભારત જોશે. તો ચાલો જાણીએ કોણ છેે આ પ્લેયર

Devankashi rana
| Edited By: | Updated on: Dec 08, 2023 | 8:45 PM
પ્રો કબડ્ડી લીગના દરેક સિઝનમાં કેટલાક નવા સ્ટાર્સ ઉભરી રહ્યાં છે. જ્યારે ઘણાને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કેટલાક નવા ચહેરાઓએ કેટલાક અદભૂત પ્રદર્શનથી ફેન્સની દિલ જીતી લેય છે. એવું જ એક નામ છે પવન કુમાર સેહરાવતનું. આજે પવન સેહરાવત PKLમાં ટોચના નામોમાં સામેલ છે. તેમની લાક્ષણિકતા લાંબી પહોંચ સાથે ડિફેન્ડર્સને આશ્ચર્યચકિત કરવાની તેમની ક્ષમતા, અને તેનો સિગ્નેચર રનિંગ હેન્ડ ટચ માટે તે ફેમસ છે. પવન 27 વર્ષનો ધુરંધર પ્લેયર છે આટલી નાની ઉંમરે પવન ભારતીય કબડ્ડીના ટોચના ખેલાડીઓમાંનો એક છે; ત્યારે પવન હાલમાં PKL સિઝન 10મી માટે તેલુગુ ટાઇટન્સમાં છે.પણ પવન કુમારને કબડ્ડીમાં રસ કેવી રીતે જાગ્યો તેમજ તેના પરિવારમાં કોણ છે અને પવન કબડ્ડી સિવાય બીજુ શું કરે છે ચાલો જાણીએ.

પ્રો કબડ્ડી લીગના દરેક સિઝનમાં કેટલાક નવા સ્ટાર્સ ઉભરી રહ્યાં છે. જ્યારે ઘણાને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કેટલાક નવા ચહેરાઓએ કેટલાક અદભૂત પ્રદર્શનથી ફેન્સની દિલ જીતી લેય છે. એવું જ એક નામ છે પવન કુમાર સેહરાવતનું. આજે પવન સેહરાવત PKLમાં ટોચના નામોમાં સામેલ છે. તેમની લાક્ષણિકતા લાંબી પહોંચ સાથે ડિફેન્ડર્સને આશ્ચર્યચકિત કરવાની તેમની ક્ષમતા, અને તેનો સિગ્નેચર રનિંગ હેન્ડ ટચ માટે તે ફેમસ છે. પવન 27 વર્ષનો ધુરંધર પ્લેયર છે આટલી નાની ઉંમરે પવન ભારતીય કબડ્ડીના ટોચના ખેલાડીઓમાંનો એક છે; ત્યારે પવન હાલમાં PKL સિઝન 10મી માટે તેલુગુ ટાઇટન્સમાં છે.પણ પવન કુમારને કબડ્ડીમાં રસ કેવી રીતે જાગ્યો તેમજ તેના પરિવારમાં કોણ છે અને પવન કબડ્ડી સિવાય બીજુ શું કરે છે ચાલો જાણીએ.

1 / 5
પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ 1996ના રોજ દિલ્હી શહેરમાં થયો હતો અને તેણે 12 વર્ષની ઉંમરે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. તેણે આ અંગે કહ્યું છે કે “હું એક બાળક તરીકે એકદમ હેલ્દી હતો, અને તે ખૂબ જ સ્વાભાવિક હતું કે હું પાતળા બાળકો સામે સારો દેખાવ કરી શકીશ. પવને કહ્યું હતુ કે " હું નવમા ધોરણમાં આવ્યો ત્યા સુધી કબડ્ડીને મેં ગંભીરતાથી રમવાનું વિચાર્યું ન હતું. મારા પરિવારમાં કોઈએ આ રમત રમી નથી, તેથી મેં તેને કારકિર્દી તરીકે વિચાર્યું ન હતું." પવન પ્રથમ વખત સ્કૂલ નેશનલમાં રમ્યો હતો. અને પછી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં.

પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ 1996ના રોજ દિલ્હી શહેરમાં થયો હતો અને તેણે 12 વર્ષની ઉંમરે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. તેણે આ અંગે કહ્યું છે કે “હું એક બાળક તરીકે એકદમ હેલ્દી હતો, અને તે ખૂબ જ સ્વાભાવિક હતું કે હું પાતળા બાળકો સામે સારો દેખાવ કરી શકીશ. પવને કહ્યું હતુ કે " હું નવમા ધોરણમાં આવ્યો ત્યા સુધી કબડ્ડીને મેં ગંભીરતાથી રમવાનું વિચાર્યું ન હતું. મારા પરિવારમાં કોઈએ આ રમત રમી નથી, તેથી મેં તેને કારકિર્દી તરીકે વિચાર્યું ન હતું." પવન પ્રથમ વખત સ્કૂલ નેશનલમાં રમ્યો હતો. અને પછી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં.

2 / 5
2015માં પવન ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં હતો. રણધીર સિંહે નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં તે સમયના 18 વર્ષના રેડર એટલે કે પવન કુમારને રમતા જોયો અને નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં જોયો અને તેને રેલવેમાં નોકરીની ઓફર કરી. એક વર્ષની અંદર, તેને બેંગલુરુ સ્થિત PKL ફ્રેન્ચાઈઝી દ્વારા સાઈન કરવામાં આવ્યો. ધોની જેમ જ છે પવનની આ સ્ટોરી તેની માતા તેને એક પ્રખ્યાત હિન્દી પંક્તિ સંભળાવતી કે 'પઢોગે લીખોગે તો બનોગે નવાબ' એટલે કે તમે ભણશો તો તમારું સન્માન થશે. પણ પવન તેના પર કહે છે કે તે “તે ઈચ્છતી હતી કે હું સારો અભ્યાસ કરું. પણ મને એટલો આનંદ ન આવ્યો. આ ઉપરાંત, મને વધારે મહેનત કરવાનું પસંદ નથી. હું શાળામાં કબડ્ડી રમતો હતો,” તે કહે છે

2015માં પવન ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં હતો. રણધીર સિંહે નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં તે સમયના 18 વર્ષના રેડર એટલે કે પવન કુમારને રમતા જોયો અને નોર્ધન રેલ્વેના ટ્રાયલ્સમાં જોયો અને તેને રેલવેમાં નોકરીની ઓફર કરી. એક વર્ષની અંદર, તેને બેંગલુરુ સ્થિત PKL ફ્રેન્ચાઈઝી દ્વારા સાઈન કરવામાં આવ્યો. ધોની જેમ જ છે પવનની આ સ્ટોરી તેની માતા તેને એક પ્રખ્યાત હિન્દી પંક્તિ સંભળાવતી કે 'પઢોગે લીખોગે તો બનોગે નવાબ' એટલે કે તમે ભણશો તો તમારું સન્માન થશે. પણ પવન તેના પર કહે છે કે તે “તે ઈચ્છતી હતી કે હું સારો અભ્યાસ કરું. પણ મને એટલો આનંદ ન આવ્યો. આ ઉપરાંત, મને વધારે મહેનત કરવાનું પસંદ નથી. હું શાળામાં કબડ્ડી રમતો હતો,” તે કહે છે

3 / 5
પવનને 18 વર્ષની ઉંમરે જવાબદારી લેવી પડી હતી. તેમના પિતાની પ્લાસ્ટિક રિસાયક્લિંગ ફેક્ટરી બંધ થઈ ગઈ, જેના કારણે પરિવારનું ગુજરાન નાની કરિયાણાની દુકાનમાંથી મળેલી કમાણી પર ઘર ચાલતુ. પવને બાદમાં કબડ્ડીને કારણે ભારતીય રેલ્વેમાં TTE તરીકે નોકરી મળી ત્યારે તેણે કોલેજ છોડી દીધી. એકવાર તેની આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો, પવને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું.

પવનને 18 વર્ષની ઉંમરે જવાબદારી લેવી પડી હતી. તેમના પિતાની પ્લાસ્ટિક રિસાયક્લિંગ ફેક્ટરી બંધ થઈ ગઈ, જેના કારણે પરિવારનું ગુજરાન નાની કરિયાણાની દુકાનમાંથી મળેલી કમાણી પર ઘર ચાલતુ. પવને બાદમાં કબડ્ડીને કારણે ભારતીય રેલ્વેમાં TTE તરીકે નોકરી મળી ત્યારે તેણે કોલેજ છોડી દીધી. એકવાર તેની આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો, પવને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું.

4 / 5
હાલ પવન કબડ્ડીની સાથે સિનિયર્સમાં ભારતીય રેલ્વેનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેણે વર્ષોથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તે થોડા વર્ષો પહેલા ડિફેન્ડર તરીકે રમી રહ્યો હતો. તેણે રેલવેની ટીમમાં જ રેઈડરની નવી ભૂમિકા ભજવી હતી. પવન ત્યાં તેના પ્રદર્શનથી પ્રભાવશાળી રહ્યો છે. પવન કુમાર સેહરવતે તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી. અહીં ફાઈનલ મેચમાં ભારતે ઈરાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હાલ પવન કબડ્ડીની સાથે સિનિયર્સમાં ભારતીય રેલ્વેનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેણે વર્ષોથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તે થોડા વર્ષો પહેલા ડિફેન્ડર તરીકે રમી રહ્યો હતો. તેણે રેલવેની ટીમમાં જ રેઈડરની નવી ભૂમિકા ભજવી હતી. પવન ત્યાં તેના પ્રદર્શનથી પ્રભાવશાળી રહ્યો છે. પવન કુમાર સેહરવતે તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી. અહીં ફાઈનલ મેચમાં ભારતે ઈરાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">