AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Heart Day 2023: હૃદય નબળું નહીં થાય, રોજ કરો આ યોગ આસનો

વર્લ્ડ હાર્ટ ડે દ્વારા લોકોને હૃદયના સારા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. હૃદયના રોગોને તમારાથી દૂર રાખવા માટે રોજ કરો આ યોગ આસનો. જેના થકી હૃદય નબળું નહીં થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:55 PM
Share
હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ યોગ ઉપયોગી થઈ શકે છે. યોગની લોકપ્રિયતા વધી છે કારણ કે તેનાથી લોકોને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળી છે. હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે, આ યોગ આસનો દરરોજ કરવાની આદત બનાવો.

હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ યોગ ઉપયોગી થઈ શકે છે. યોગની લોકપ્રિયતા વધી છે કારણ કે તેનાથી લોકોને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળી છે. હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે, આ યોગ આસનો દરરોજ કરવાની આદત બનાવો.

1 / 5
ભુજંગાસન, આ યોગ આસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી તો જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં લચીલાપણું આવે છે. એટલું જ નહીં, આ યોગથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે.

ભુજંગાસન, આ યોગ આસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી તો જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં લચીલાપણું આવે છે. એટલું જ નહીં, આ યોગથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે.

2 / 5
દરરોજ કરો તાડાસન, આ યોગ કરવાથી તમારા હૃદયના ધબકારા સુધરે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ યોગ આસન હૃદયની નિષ્ફળતાથી પીડિત લોકોના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

દરરોજ કરો તાડાસન, આ યોગ કરવાથી તમારા હૃદયના ધબકારા સુધરે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ યોગ આસન હૃદયની નિષ્ફળતાથી પીડિત લોકોના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

3 / 5
વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.

વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.

4 / 5
વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">