AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં દરરોજ શક્કરિયા ખાવાના ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હોવ..

શક્કરિયાને શિયાળાનો સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં વિટામિન A અને C, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે.

| Updated on: Nov 08, 2025 | 4:03 PM
Share
શક્કરિયાની તાસીર ગરમ હોય છે, જે શિયાળા દરમિયાન શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલી કુદરતી સુગર ઉર્જા આપે છે અને ઠંડીના દિવસોમાં થતી સુસ્તી દૂર કરે છે.

શક્કરિયાની તાસીર ગરમ હોય છે, જે શિયાળા દરમિયાન શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલી કુદરતી સુગર ઉર્જા આપે છે અને ઠંડીના દિવસોમાં થતી સુસ્તી દૂર કરે છે.

1 / 6
શું તમને શિયાળા દરમિયાન વારંવાર શરદી કે ખાંસી થાય છે? તો શક્કરિયા તમારા માટે લાભદાયક છે. તેમાં રહેલું વિટામિન C અને બીટા-કેરોટીન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.

શું તમને શિયાળા દરમિયાન વારંવાર શરદી કે ખાંસી થાય છે? તો શક્કરિયા તમારા માટે લાભદાયક છે. તેમાં રહેલું વિટામિન C અને બીટા-કેરોટીન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.

2 / 6
શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને કબજિયાતમાં રાહત આપે છે. શક્કરિયાનું નિયમિત સેવન ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે.

શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને કબજિયાતમાં રાહત આપે છે. શક્કરિયાનું નિયમિત સેવન ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે.

3 / 6
શક્કરિયામાં રહેલા વિટામિન A અને C ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ડેડ સ્કીન કોષોને રિપેર કરે છે અને શિયાળાની શુષ્કતા ઘટાડે છે, જેના કારણે ત્વચા નરમ અને ચમકદાર બને છે.

શક્કરિયામાં રહેલા વિટામિન A અને C ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ડેડ સ્કીન કોષોને રિપેર કરે છે અને શિયાળાની શુષ્કતા ઘટાડે છે, જેના કારણે ત્વચા નરમ અને ચમકદાર બને છે.

4 / 6
શક્કરિયા બીટા-કેરોટીનથી સમૃદ્ધ હોય છે, જે આંખોની તંદુરસ્તી માટે ઉત્તમ માનવામાં આવે છે. તે દ્રષ્ટિ સુધારવામાં અને આંખોની સ્પષ્ટતા જાળવવામાં મદદ કરે છે.

શક્કરિયા બીટા-કેરોટીનથી સમૃદ્ધ હોય છે, જે આંખોની તંદુરસ્તી માટે ઉત્તમ માનવામાં આવે છે. તે દ્રષ્ટિ સુધારવામાં અને આંખોની સ્પષ્ટતા જાળવવામાં મદદ કરે છે.

5 / 6
શક્કરિયામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન હૃદય રોગનું જોખમ ઓછું કરવામાં સહાયરૂપ બની શકે છે.

શક્કરિયામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન હૃદય રોગનું જોખમ ઓછું કરવામાં સહાયરૂપ બની શકે છે.

6 / 6

Green Chili for Health : દરરોજ લીલા મરચા ખાવાથી થતાં ફાયદા તમે નહીં જાણતા હોવ

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">