AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલંગણામાં કોણ બનાવશે સરકાર? જાણો એજન્સીઓએ આપેલા એક્ઝિટ પોલના આંકડાઓ, જુઓ ફોટો

વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આગળ વધતી જોવા મળી રહી છે.

| Updated on: Dec 01, 2023 | 12:56 PM
Share
'પોલસ્ટ્રેટ'ના એક્ઝિટ પોલ કહે છે કે, કોંગ્રેસને 49-56 બેઠકો અને BRSને 48થી 58 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને પાંચથી 05થી 10 બેઠકો મળી શકે છે તેમજ AIMIMને 06થી 08 બેઠકો મળી શકે છે.

'પોલસ્ટ્રેટ'ના એક્ઝિટ પોલ કહે છે કે, કોંગ્રેસને 49-56 બેઠકો અને BRSને 48થી 58 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને પાંચથી 05થી 10 બેઠકો મળી શકે છે તેમજ AIMIMને 06થી 08 બેઠકો મળી શકે છે.

1 / 7
'સી વોટર'એ પોતાના આપેલા એક્ઝિટ પોલ મુજબ BRSની બેઠકો 38થી 54 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે અને કોંગ્રેસને 49થી 65 બેઠકો મળી શકે છે. BJP પાર્ટી 05થી 13 સીટો મેળવી શકે છે.

'સી વોટર'એ પોતાના આપેલા એક્ઝિટ પોલ મુજબ BRSની બેઠકો 38થી 54 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે અને કોંગ્રેસને 49થી 65 બેઠકો મળી શકે છે. BJP પાર્ટી 05થી 13 સીટો મેળવી શકે છે.

2 / 7
'ટુડેઝ ચાણક્ય'એ રજૂ કરેલા એક્ઝિટ પોલ મુજબ 33થી વધારે બેઠકો BRSને જઈ શકે છે તેમજ કોંગ્રેસના ભાગે 71થી વધારે બેઠકો આવી શકે છે. બીજેપીને 07થી વધારે સીટો આવે તેવી ધારણા બંધાઈ રહી છે.

'ટુડેઝ ચાણક્ય'એ રજૂ કરેલા એક્ઝિટ પોલ મુજબ 33થી વધારે બેઠકો BRSને જઈ શકે છે તેમજ કોંગ્રેસના ભાગે 71થી વધારે બેઠકો આવી શકે છે. બીજેપીને 07થી વધારે સીટો આવે તેવી ધારણા બંધાઈ રહી છે.

3 / 7
'એએઆરએએ'ના એક્ઝિટ પોલના મળી રહેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસ 119 સભ્યોની વિધાનસભામાં 58-67 બેઠકો મેળવીને સરકાર બનાવી શકે છે. ભારત રાષ્ટ્ર સમિતિને 41-49 બેઠકો અને ભાજપને 05-07 બેઠકો મળી શકે છે.

'એએઆરએએ'ના એક્ઝિટ પોલના મળી રહેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસ 119 સભ્યોની વિધાનસભામાં 58-67 બેઠકો મેળવીને સરકાર બનાવી શકે છે. ભારત રાષ્ટ્ર સમિતિને 41-49 બેઠકો અને ભાજપને 05-07 બેઠકો મળી શકે છે.

4 / 7
'સી પીએસી'નો એક્ઝિટ પોલનો રિપોર્ટ કહે છે કે તેલંગણામાં કોંગ્રેસને 65, BRSને 41, બીજેપીને 04 તેમજ AIMIMને નીલ સીટો મળવાની સંભાવના છે.

'સી પીએસી'નો એક્ઝિટ પોલનો રિપોર્ટ કહે છે કે તેલંગણામાં કોંગ્રેસને 65, BRSને 41, બીજેપીને 04 તેમજ AIMIMને નીલ સીટો મળવાની સંભાવના છે.

5 / 7
'ઈટીઝી'એ જાહેર કરેલા રિપોર્ટ મુજબ તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ 60થી 70ની વચ્ચે બેઠકો મેળવી શકે છે તેમજ ભારત રાષ્ટ્ર સમિતિને 37થી 45 બેઠકો મળી શકશે.

'ઈટીઝી'એ જાહેર કરેલા રિપોર્ટ મુજબ તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ 60થી 70ની વચ્ચે બેઠકો મેળવી શકે છે તેમજ ભારત રાષ્ટ્ર સમિતિને 37થી 45 બેઠકો મળી શકશે.

6 / 7
'જન કી બાત'એ આપેલા એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ 48થી 64ની વચ્ચે સીટો મેળવીને પોતાની સરકાર બનાવી શકે છે. BRSના ભાગે 40થી 55 બેઠકો આવે તેવી શક્યતાઓ છે. BJP 07થી 13 સીટો હાંસલ કરી શકે છે.

'જન કી બાત'એ આપેલા એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ 48થી 64ની વચ્ચે સીટો મેળવીને પોતાની સરકાર બનાવી શકે છે. BRSના ભાગે 40થી 55 બેઠકો આવે તેવી શક્યતાઓ છે. BJP 07થી 13 સીટો હાંસલ કરી શકે છે.

7 / 7
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">