AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન બાદ પત્ની શીતલ ઠાકુર સાથે મુંબઈ પરત ફર્યા વિક્રાંત મેસ્સી, જુઓ નવવિવાહિત કપલની તસવીરો

વિક્રાંત મેસ્સીએ 7 વર્ષના લાંબા રિલેશનશિપ બાદ તાજેતરમાં ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:29 PM
Share
તાજેતરમાં જ વિક્રાંત મેસ્સી અને શીતલ ઠાકુર બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.લગ્ન બાદ હવે તેઓ મુંબઈ પરત ફર્યા છે.

તાજેતરમાં જ વિક્રાંત મેસ્સી અને શીતલ ઠાકુર બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.લગ્ન બાદ હવે તેઓ મુંબઈ પરત ફર્યા છે.

1 / 5

આ દરમિયાન બંને સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.જ્યાં વિક્રાંત શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે શીતલે ગ્રે કલરનુ સૂટ પહેર્યુ હતુ.

આ દરમિયાન બંને સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.જ્યાં વિક્રાંત શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે શીતલે ગ્રે કલરનુ સૂટ પહેર્યુ હતુ.

2 / 5
આ પહેલા વિક્રાંતે હલ્દીની તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

આ પહેલા વિક્રાંતે હલ્દીની તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

3 / 5

વિક્રાંત અને શીતલના લગ્ન 18 ફેબ્રુઆરીએ થયા હતા.બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

વિક્રાંત અને શીતલના લગ્ન 18 ફેબ્રુઆરીએ થયા હતા.બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. 7 વર્ષના રિલેશન બાદ બંનેએ તાજેતરમાં લગ્ન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. 7 વર્ષના રિલેશન બાદ બંનેએ તાજેતરમાં લગ્ન કર્યા છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">