AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો નવો દુશ્મન બન્યો Turkey, તુર્કીને Pakistan પ્રેમ ભારે પડ્યો, જાણો કેમ

પાકિસ્તાનને ટેકો આપવો તુર્કિયેમાટે મોંઘો પડે તેવું લાગે છે. ભારતમાં તુર્કિયેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. એક તરફ, વેપારીઓએ તુર્કિયેના સફરજનનો બહિષ્કાર કર્યો છે. તો ટ્રાવેલ પ્લેટફોર્મમાં તુર્કી, અઝરબૈઝાનનો પ્રવાસ ન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

| Updated on: May 16, 2025 | 12:07 PM
Share
પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. તુર્કિયેના વિવિધ શહેરોમાં હોટલ અને રિસોર્ટના બુકિંગ રદ કરવામાં આવ્યા છે. બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. જાણો તુર્કિયેમાં અત્યાર સુધી શું થયું છે

પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. તુર્કિયેના વિવિધ શહેરોમાં હોટલ અને રિસોર્ટના બુકિંગ રદ કરવામાં આવ્યા છે. બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે. જાણો તુર્કિયેમાં અત્યાર સુધી શું થયું છે

1 / 6
તુર્કિયેએ ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા. પાકિસ્તાને તુર્કિયે ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે તુર્કિયે ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. જે ભારતે ખરાબ સમયમાં તુર્કિયેને મદદ કરી હતી, એ જ તુર્કિયે ભારત સાથે દગો કર્યો. ભારતમાં તુર્કિયે વિરુદ્ધ ભારે વિરોધ થઈ રહ્યો છે.

તુર્કિયેએ ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા. પાકિસ્તાને તુર્કિયે ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે તુર્કિયે ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. જે ભારતે ખરાબ સમયમાં તુર્કિયેને મદદ કરી હતી, એ જ તુર્કિયે ભારત સાથે દગો કર્યો. ભારતમાં તુર્કિયે વિરુદ્ધ ભારે વિરોધ થઈ રહ્યો છે.

2 / 6
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, પુણેના વેપારીઓએ તુર્કિયેના સફરજનનો બહિષ્કાર કર્યો છે, જેના કારણે બજારમાં તેમની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેપારીઓ હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી સફરજન ખરીદી રહ્યા છે. આ બહિષ્કારનો હેતુ દેશભક્તિ દર્શાવવાનો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, પુણેના વેપારીઓએ તુર્કિયેના સફરજનનો બહિષ્કાર કર્યો છે, જેના કારણે બજારમાં તેમની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેપારીઓ હવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી સફરજન ખરીદી રહ્યા છે. આ બહિષ્કારનો હેતુ દેશભક્તિ દર્શાવવાનો છે.

3 / 6
વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કિયેના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.

વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કિયેના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.

4 / 6
 તમને જણાવી દઈએ કે, આ એ તુર્કિયે  છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કિયે મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કિયેએ ભારતને દગો આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ એ તુર્કિયે છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કિયે મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કિયેએ ભારતને દગો આપ્યો છે.

5 / 6
અહીં તુર્કિયે ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

અહીં તુર્કિયે ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

6 / 6

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ઓપરેશન સિંદૂરના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">