AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માતા-પિતા સાથે કેદારનાથ જવાનો બનાવી લો પ્લાન, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ

મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે. તેમજ કેદારનાથ ધામ કેવી રીતે પહોંચશો.

| Updated on: Feb 27, 2025 | 3:56 PM
Share
મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ  સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે.

મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે.

1 / 7
28 એપ્રિલે પાલખી શીતકાલીન ગદ્દીસ્થળ પરથી ધામ માટે રવાના થશે અને 1 મેના રોજ બાબા કેદારની પાલખી કેદારનાથ પહોંચશે.દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચે છે.

28 એપ્રિલે પાલખી શીતકાલીન ગદ્દીસ્થળ પરથી ધામ માટે રવાના થશે અને 1 મેના રોજ બાબા કેદારની પાલખી કેદારનાથ પહોંચશે.દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચે છે.

2 / 7
કેદારનાથ ધામ ઉત્તરાખંડની ગોદમાં આવેલું એક પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાલો જાણીએ કેવી રીતે જવું સરળ રહેશે.

કેદારનાથ ધામ ઉત્તરાખંડની ગોદમાં આવેલું એક પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાલો જાણીએ કેવી રીતે જવું સરળ રહેશે.

3 / 7
કેદારનાથ ધામ જો તમે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે અમદાવાદથી હરિદ્વાર જવાનું રહેશે. ત્યારબાદ હરિદ્વારથી ગૌરી કુંડ પહોંચવાનું રહેશે.

કેદારનાથ ધામ જો તમે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે અમદાવાદથી હરિદ્વાર જવાનું રહેશે. ત્યારબાદ હરિદ્વારથી ગૌરી કુંડ પહોંચવાનું રહેશે.

4 / 7
 ત્યારબાદ તમારી કેદારનાથની યાત્રા શરુ થશે. તમે ચાલીને અથવા તો જો હેલિકોપ્ટર સેવા બજેટની બહાર છે તો તમે ગૌરીકુંડથી કેદારનાથ સુધી પાલખી અને ઘોડા પણ બુક કરાવી શકો છો.

ત્યારબાદ તમારી કેદારનાથની યાત્રા શરુ થશે. તમે ચાલીને અથવા તો જો હેલિકોપ્ટર સેવા બજેટની બહાર છે તો તમે ગૌરીકુંડથી કેદારનાથ સુધી પાલખી અને ઘોડા પણ બુક કરાવી શકો છો.

5 / 7
 કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

6 / 7
 કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

7 / 7

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">