AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષની કમાણી હવે અઠવાડિયામાં જ કરશો! આ દેશની કરન્સી સૌથી મજબૂત, ભારતીય યુવાઓ અહીં આવીને અઢળક રૂપિયા કમાય છે

દુનિયાના દરેક દેશની કરન્સીની ખાસ વેલ્યૂ હોય છે. એવામાં જ્યારે ભારતમાંથી બહાર જઈને કામ કરવાની વાત આવે, ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવે છે કે, કયા દેશમાં વધારે પગાર અને કરન્સી વેલ્યૂ ઊંચી હશે?

| Updated on: Nov 15, 2025 | 5:07 PM
Share
જો તમે પણ સારી કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમેરિકા અને લંડન કરતાં પણ વધારે કમાણી કરવાની તક આ દેશમાં ઉપલબ્ધ છે. આ દેશની ઊંચી કરન્સી વેલ્યૂ અને વધતી રોજગારીની તકો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક આકર્ષક ઓપ્શન છે.

જો તમે પણ સારી કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમેરિકા અને લંડન કરતાં પણ વધારે કમાણી કરવાની તક આ દેશમાં ઉપલબ્ધ છે. આ દેશની ઊંચી કરન્સી વેલ્યૂ અને વધતી રોજગારીની તકો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક આકર્ષક ઓપ્શન છે.

1 / 7
કુવૈતી દિનારને વિશ્વનું સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. એક કુવૈતી દિનારની કિંમત આશરે 288.54 ભારતીય રૂપિયા જેટલી છે. આનો અર્થ એ છે કે, જો તમારી પાસે ફક્ત 100 કુવૈતી દિનાર હોય, તો ભારતમાં તેની વેલ્યૂ આશરે 28,854 રૂપિયા જેટલી થાય છે.

કુવૈતી દિનારને વિશ્વનું સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. એક કુવૈતી દિનારની કિંમત આશરે 288.54 ભારતીય રૂપિયા જેટલી છે. આનો અર્થ એ છે કે, જો તમારી પાસે ફક્ત 100 કુવૈતી દિનાર હોય, તો ભારતમાં તેની વેલ્યૂ આશરે 28,854 રૂપિયા જેટલી થાય છે.

2 / 7
કુવૈત એક નાનો પણ શ્રીમંત દેશ છે. કુવૈતમાં 'તેલ ભંડાર' તેની મજબૂતાઈનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કુવૈત વિશ્વના તેલ ભંડારના લગભગ 7% જેટલો હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે, દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત છે અને સરકાર પાસે વિદેશી ચલણની કોઈ અછત નથી. કુવૈતનું ચલણ યુએસ ડોલર કરતાં પણ વધુ મૂલ્યવાન માનવામાં આવે છે.

કુવૈત એક નાનો પણ શ્રીમંત દેશ છે. કુવૈતમાં 'તેલ ભંડાર' તેની મજબૂતાઈનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કુવૈત વિશ્વના તેલ ભંડારના લગભગ 7% જેટલો હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે, દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત છે અને સરકાર પાસે વિદેશી ચલણની કોઈ અછત નથી. કુવૈતનું ચલણ યુએસ ડોલર કરતાં પણ વધુ મૂલ્યવાન માનવામાં આવે છે.

3 / 7
કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. કુવૈતમાં ભારતીયોની એન્જિનિયરિંગ, હેલ્થકેર, કન્સ્ટ્રકશન અને IT સેક્ટરમાં ખૂબ જ માંગ છે. ભારતીયોને અહીં સારો એવો પગાર મળે છે અને બીજું કે ટેક્સની પણ કોઈ મુશ્કેલી નથી.

કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. કુવૈતમાં ભારતીયોની એન્જિનિયરિંગ, હેલ્થકેર, કન્સ્ટ્રકશન અને IT સેક્ટરમાં ખૂબ જ માંગ છે. ભારતીયોને અહીં સારો એવો પગાર મળે છે અને બીજું કે ટેક્સની પણ કોઈ મુશ્કેલી નથી.

4 / 7
જો કોઈ ભારતીય પ્રોફેશન દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે, તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ જેટલું થાય છે. આનો અર્થ એ છે કે, ભારતમાં ઘણા લોકો જેટલી કમાણી આખા વર્ષે કરે છે, એટલું તો ત્યાં થોડા જ અઠવાડિયામાં કમાઈ શકે છે.

જો કોઈ ભારતીય પ્રોફેશન દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે, તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ જેટલું થાય છે. આનો અર્થ એ છે કે, ભારતમાં ઘણા લોકો જેટલી કમાણી આખા વર્ષે કરે છે, એટલું તો ત્યાં થોડા જ અઠવાડિયામાં કમાઈ શકે છે.

5 / 7
જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા ખાસ સ્કિલ હોય, તો નોકરી શોધવામાં કોઈ ખાસ મુશ્કેલી આવતી નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને ટેકનિકલ નોલેજ, ઈંગ્લિશ કોમ્યુનિકેશન અને પ્રોફેશનલ વલણ ધરાવતા લોકોની જરૂર હોય છે.

જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા ખાસ સ્કિલ હોય, તો નોકરી શોધવામાં કોઈ ખાસ મુશ્કેલી આવતી નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને ટેકનિકલ નોલેજ, ઈંગ્લિશ કોમ્યુનિકેશન અને પ્રોફેશનલ વલણ ધરાવતા લોકોની જરૂર હોય છે.

6 / 7
ખાસ વાત એ છે કે, લોકો કુવૈતમાં થોડા વર્ષો સુધી કામ કરે છે અને પછી જ્યારે ભારત પાછા ફરે છે, ત્યારે તેમની બચત લાખોમાં થાય છે. ઘણા લોકો આ બચતથી ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરે છે અથવા તો મિલકતમાં રોકાણ કરે છે.

ખાસ વાત એ છે કે, લોકો કુવૈતમાં થોડા વર્ષો સુધી કામ કરે છે અને પછી જ્યારે ભારત પાછા ફરે છે, ત્યારે તેમની બચત લાખોમાં થાય છે. ઘણા લોકો આ બચતથી ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરે છે અથવા તો મિલકતમાં રોકાણ કરે છે.

7 / 7

આ પણ વાંચો: FASTag નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર, આ વાતનું ધ્યાન નહીં આપો, તો ચૂકવવો પડશે બમણો ટોલ

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">