આંતરડામાં જામેલી ગંદકીને દૂર કરે છે આ વસ્તુઓ, કબજિયાતથી મળશે રાહત
આંતરડાની તંદુરસ્તી જાળવવા માટે કેટલાક ખોરાક ખાઈ શકાય છે. આ ખોરાક પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. બહારના જંક ફૂડ આપણી જીવનશૈલીનો એક મોટો ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં જો જંક ફૂડનું વધુ પડતું સેવન કરવામાં આવે તો પેટ અને આંતરડામાં ઝેરી તત્વો જમા થવા લાગે છે.
Most Read Stories