AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુર્વેદમાં આ કઠોળનો છે વિશેષ અર્થ, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

આયુર્વેદમાં મગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને લીધે, દરરોજ આહારમાં મગનો સમાવેશ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 12:32 PM
Share
કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કઠોળમાંથી એક છે મગ, જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કઠોળમાંથી એક છે મગ, જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

1 / 5
વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, મગ પચવામાં હલકા હોય છે, અને આયુર્વેદમાં તેને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. મગમાં આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, મગ પચવામાં હલકા હોય છે, અને આયુર્વેદમાં તેને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. મગમાં આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

2 / 5
તમને જણાવી દઈએ કે મગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. મગ લીવર માટે પણ સારા માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. મગ લીવર માટે પણ સારા માનવામાં આવે છે.

3 / 5
મગ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. મગના પાવડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ખીલ, ખરજવું અને ખંજવાળથી રાહત મળે છે.

મગ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. મગના પાવડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ખીલ, ખરજવું અને ખંજવાળથી રાહત મળે છે.

4 / 5
સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો રાસાયણિક સાબુના વિકલ્પ તરીકે મગના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગના પાવડરને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો રાસાયણિક સાબુના વિકલ્પ તરીકે મગના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગના પાવડરને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

5 / 5
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">