AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુર્વેદમાં આ કઠોળનો છે વિશેષ અર્થ, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

આયુર્વેદમાં મગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને લીધે, દરરોજ આહારમાં મગનો સમાવેશ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 12:32 PM
Share
કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કઠોળમાંથી એક છે મગ, જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાકાહારી લોકોને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે વધુ ને વધુ કઠોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કઠોળમાંથી એક છે મગ, જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

1 / 5
વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, મગ પચવામાં હલકા હોય છે, અને આયુર્વેદમાં તેને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. મગમાં આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, મગ પચવામાં હલકા હોય છે, અને આયુર્વેદમાં તેને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. મગમાં આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

2 / 5
તમને જણાવી દઈએ કે મગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. મગ લીવર માટે પણ સારા માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. મગ લીવર માટે પણ સારા માનવામાં આવે છે.

3 / 5
મગ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. મગના પાવડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ખીલ, ખરજવું અને ખંજવાળથી રાહત મળે છે.

મગ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. મગના પાવડરને ફેસપેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ખીલ, ખરજવું અને ખંજવાળથી રાહત મળે છે.

4 / 5
સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો રાસાયણિક સાબુના વિકલ્પ તરીકે મગના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગના પાવડરને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો રાસાયણિક સાબુના વિકલ્પ તરીકે મગના પાવડરનો ઉપયોગ કરી શકે છે. મગના પાવડરને ફેસ પેક તરીકે લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">