આ છે જગન્નાથ પુરીના એ 5 રહસ્યો જેના જવાબ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ!

1 જુલાઈએ ઓડિશા (Odisha)ની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ જગન્નાથ પુરી મંદિરથી જોડાયેલ 5 રહસ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:50 PM
1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 / 5
પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

2 / 5
જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

3 / 5
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

4 / 5
મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">