AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે જગન્નાથ પુરીના એ 5 રહસ્યો જેના જવાબ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ!

1 જુલાઈએ ઓડિશા (Odisha)ની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. ચાલો જાણીએ આ જગન્નાથ પુરી મંદિરથી જોડાયેલ 5 રહસ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 8:50 PM
Share
1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 જુલાઈએ ઓડિશાની સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે. આ યાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આ રથયાત્રાને નીહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને અંતિમ રુપ અપાય રહ્યુ છે. આ જગન્નાથ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે જેના જવાબ વૈજ્ઞાનીકો પણ શોધી નથી શક્યા.

1 / 5
પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

પડછાયો - ભલે સૂર્ય કોઈપણ દિશામાં હોય મંદિરના શિર્ષનો પડછાયો જમીન પર દેખાતો નથી. તેના શિર્ષ પર પક્ષી પણ બેસતા નથી. જે રહસ્યને પણ હમણા સુધી ઉકેલી શકાયો નથી.

2 / 5
જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

જગન્નાથ મંદિરની રસોઈ - આ મંદિરની રસોઈમાં ભગવાન માટેનો પ્રસાદ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. આ વાસણો એકની એક રાખવામાં આવે છે. જેમાં સૌથી ઉપર રાખવામાં આવેલા પાત્રનું ભોજન જલ્દી બની જાય છે. આજ સુધી ઉપરવાળા પાત્રનું ભોજન જલ્દી બની જવાનું રહસ્ય ઉકેલી શકાયુ નથી. આ મંદિરમાં જેટલા પણ લોકો આવે પણ રસોઈમાં પ્રસાદની અછત થતી નથી.

3 / 5
મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

મંદિરના શીર્ષ પરની ધજા - આ મંદિરની ધજા હવાની દિશામાં નથી ફરકતી પણ તેની વિપરીત દિશામાં ફરકે છે. આ રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયત્ન થયો પણ તેને ઉકેલી શકાયો નથી.

4 / 5
મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

મંદિરના શીર્ષ પરનું ચક્ર - મંદિર પરનું આ ચક્ર ઈન્જિન્યરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. તે મંદિરમાં 20 ફીટની ઊંચાઈ પર છે. તેની ખાસિયત એ કે કોઈ પણ તરફથી તેને જુઓ તે તમારી તરફ ફરેલુ દેખાશે.

5 / 5
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">