AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકિતા લોખંડેના લગ્ન બાદ સુશાંત સિંહની બહેનનું રિએક્શન આવ્યું સામે, જાણો શું કહ્યું

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પર ચાહકોની સાથે ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે અભિનેત્રીના લગ્ન પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા પણ આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:36 PM
Share
અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિકી જૈન (Vicky Jain)ના લગ્ન 14 ડિસેમ્બરે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લગ્ન બાદ અંકિતાએ વિકી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિકી જૈન (Vicky Jain)ના લગ્ન 14 ડિસેમ્બરે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લગ્ન બાદ અંકિતાએ વિકી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

1 / 5
અંકિતાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે અભિનેત્રીને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

અંકિતાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે અભિનેત્રીને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

2 / 5
શ્વેતાએ અંકિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી, નવા કપલને અભિનંદન અને આશીર્વાદ. આ સાથે શ્વેતાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

શ્વેતાએ અંકિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી, નવા કપલને અભિનંદન અને આશીર્વાદ. આ સાથે શ્વેતાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

4 / 5
સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">