AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકિતા લોખંડેના લગ્ન બાદ સુશાંત સિંહની બહેનનું રિએક્શન આવ્યું સામે, જાણો શું કહ્યું

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પર ચાહકોની સાથે ઘણા સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે અભિનેત્રીના લગ્ન પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પ્રતિક્રિયા પણ આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:36 PM
Share
અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિકી જૈન (Vicky Jain)ના લગ્ન 14 ડિસેમ્બરે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લગ્ન બાદ અંકિતાએ વિકી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિકી જૈન (Vicky Jain)ના લગ્ન 14 ડિસેમ્બરે થયા હતા. બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લગ્ન બાદ અંકિતાએ વિકી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

1 / 5
અંકિતાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે અભિનેત્રીને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

અંકિતાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે અભિનેત્રીને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

2 / 5
શ્વેતાએ અંકિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી, નવા કપલને અભિનંદન અને આશીર્વાદ. આ સાથે શ્વેતાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

શ્વેતાએ અંકિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી, નવા કપલને અભિનંદન અને આશીર્વાદ. આ સાથે શ્વેતાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

તમને જણાવી દઈએ કે અંકિતા સુશાંતના પરિવારની ખૂબ જ નજીક હતી. ભલે અંકિતાનું સુશાંત સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ અભિનેત્રીનું તેના પરિવાર અને બહેન શ્વેતા સાથેના સંબંધ હંમેશા જળવાયેલા રહ્યા.

4 / 5
સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

સુશાંતના મૃત્યુ પછી પણ બંનેએ હંમેશા એકબીજાને પૂરો સાથ આપ્યો અને દુઃખના સમયમાં એકબીજાની સાથે રહ્યા.

5 / 5
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
g clip-path="url(#clip0_868_265)">