મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Photos
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આવતીકાલે થનારા વસંત પંચમીના અમૃત સ્નાનની મેળા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સીએમ યોગીના નિર્દેશથી પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ બન્યુ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ : 14-02-2025

Pill Line Meaning : દવાની ગોળી વચ્ચે આવતી લાઇનને શું કહેવાય ? જાણી ને ચોંકી જશો

સ્મૃતિ મંધાના વેલેન્ટાઈન ડે પર કોની સાથે ડેટ પર જશે?

Miraculous mantra : કપાળ પર ચંદનનું તિલક લગાવતી વખતે કયો મંત્ર બોલવામાં આવે છે?

RCB કેપ્ટન રજત પાટીદાર પત્નીને દુનિયાથી છુપાવીને કેમ રાખે છે?

પાકિસ્તાનમાં હિન્દુઓના મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય ?