Surat : અઠવાગેટ રોડ પર નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ આધારિત વસ્તુઓના પ્રદર્શનનું આયોજન કરાયુ, જુઓ ફોટા
સુરતના અઠવાગેટ રોડ પર ભારત સરકાર દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પાખી સોશિયલ વેલફેયર સોસાઈટી, અને વિકાસ ધર્મ, હસ્તશિલ્પ, કાપડ મંત્રાલય ભારત સરકાર, દિલ્હીના સયુંક્ત તત્ત્વધાનમાં 24 માર્ચ, 2023 થી 2. એપ્રિલ 2023 સુધી નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ પર આધારિત વસ્તુની પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Latest News Updates
Most Read Stories