Stock Market News : અદાણી ગ્રૂપના પ્રમોટરોએ અંબુજા સિમેન્ટ્સમાં વેચ્યો હિસ્સો, રૂપિયા 2,746.79 કરોડની ડીલ, જાણો શેરની સ્થિતિ
અદાણી ગ્રૂપના પ્રમોટરોએ અંબુજા સિમેન્ટમાં લગભગ 2.8 ટકા હિસ્સો GQG પાર્ટનર્સ જેવા રોકાણકારોને રૂ. 4,250 કરોડમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા વેચ્યો છે. પ્રમોટર્સે તેમના નિયમિત એડજસ્ટમેન્ટના ભાગરૂપે અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વેચ્યો છે.
Most Read Stories