AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી પોર્ટમાં પ્રમોટર્સે વધાર્યો હિસ્સો, એક ગૂડ ન્યૂઝથી શેરના ભાવમાં થઈ શકે વધારો

અદાણી પોર્ટમાં પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

| Updated on: Feb 16, 2024 | 7:06 PM
Share
અદાણી ગૃપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ સર્વિસિસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં કાર્યરત છે. મુંદ્રા ખાતે પોર્ટ સાથે જોડાયેલ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં ઉમેર્યું છે.

અદાણી ગૃપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ સર્વિસિસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં કાર્યરત છે. મુંદ્રા ખાતે પોર્ટ સાથે જોડાયેલ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં ઉમેર્યું છે.

1 / 5
અત્યાર સુધી ગ્રુપે આટલું રોકાણ કર્યું છે: અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના જૂથને મધ્યપ્રદેશમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેનો લાભ લેવા માટે જૂથ મોટું ટિકિટ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના કારણે 11 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થઈ છે.

અત્યાર સુધી ગ્રુપે આટલું રોકાણ કર્યું છે: અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના જૂથને મધ્યપ્રદેશમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેનો લાભ લેવા માટે જૂથ મોટું ટિકિટ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના કારણે 11 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થઈ છે.

2 / 5
અદાણી પોર્ટમાં જો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો આજે 16 ફેબ્રુઆરીના રોજના ડેટા અનુસાર, પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા,  DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

અદાણી પોર્ટમાં જો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો આજે 16 ફેબ્રુઆરીના રોજના ડેટા અનુસાર, પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

3 / 5
વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.

વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.

4 / 5
આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">