AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી પોર્ટમાં પ્રમોટર્સે વધાર્યો હિસ્સો, એક ગૂડ ન્યૂઝથી શેરના ભાવમાં થઈ શકે વધારો

અદાણી પોર્ટમાં પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

| Updated on: Feb 16, 2024 | 7:06 PM
Share
અદાણી ગૃપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ સર્વિસિસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં કાર્યરત છે. મુંદ્રા ખાતે પોર્ટ સાથે જોડાયેલ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં ઉમેર્યું છે.

અદાણી ગૃપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ સર્વિસિસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સંચાલન અને જાળવણીના વ્યવસાયમાં કાર્યરત છે. મુંદ્રા ખાતે પોર્ટ સાથે જોડાયેલ મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમાં ઉમેર્યું છે.

1 / 5
અત્યાર સુધી ગ્રુપે આટલું રોકાણ કર્યું છે: અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના જૂથને મધ્યપ્રદેશમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેનો લાભ લેવા માટે જૂથ મોટું ટિકિટ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના કારણે 11 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થઈ છે.

અત્યાર સુધી ગ્રુપે આટલું રોકાણ કર્યું છે: અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના જૂથને મધ્યપ્રદેશમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેનો લાભ લેવા માટે જૂથ મોટું ટિકિટ રોકાણ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેના કારણે 11 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થઈ છે.

2 / 5
અદાણી પોર્ટમાં જો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો આજે 16 ફેબ્રુઆરીના રોજના ડેટા અનુસાર, પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા,  DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

અદાણી પોર્ટમાં જો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો આજે 16 ફેબ્રુઆરીના રોજના ડેટા અનુસાર, પ્રમોટર હોલ્ડિંગ 65.9 ટકા છે. આ ઉપરાંત FII નું હોલ્ડિંગ 14.72 ટકા, DII નું હોલ્ડિંગ 12.01 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. જો કંપનીના શેરહોલ્ડર્સની વાત કરીએ તો કુલ 9,70,247 છે. આજે અદાણી પોર્ટના શેર 3.15 ટકાના વધારા સાથે 1307 પર બંધ થયા હતા.

3 / 5
વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.

વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ડીસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર હોલ્ડિંગ 65.53 ટકાથી વધીને 65.89 ટકા થયું છે. આ પ્રમોટર્સમાં Adani Tradeline Private Limited જે અદાણી ગૃપની કંપની છે તેઓએ પોતાનો હિસ્સો 4.47 ટકાથી વધારીને 6.38 ટકા કર્યો છે.

4 / 5
આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

આ ઉપરાંત Emerging Market Investment DMCC એ પોતાનો હિસ્સો 5.95 ટકાથી વધારીને 6.31 ટકા કર્યો છે. જ્યારે પણ પ્રમોટર હોલ્ડિંગમાં વધારો થાય છે ત્યારે કંપનીમાં કોઈ ગૂડ ન્યૂઝ આવવાની શક્યતા રહે છે. જો કોઈ પોઝિટીવ સમાચાર આવે છે ત્યારે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

5 / 5
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">