AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે પવન સેહરાવત જેના કારણે ગુજરાતની સામે તેલુગુ ટાઇટન્સ જીતેલી મેચ હાર્યું

પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થઈ છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરાયું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં તેલુગુ ટાઇટન્સના ખેલાડી પવન સેહરાવત જેની 50% રેડ ટીમને કોઈ કામ ના આવતા આખરે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

| Updated on: Dec 03, 2023 | 4:28 PM
Share
પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ, 1996ના રોજ નવી દિલ્હીમાં થયો હતો, પવન એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પવનના પિતાએ કબડ્ડી પ્રત્યેના તેના અતૂટ જુસ્સાને ઓળખ્યો અને તેના પ્રેરક બળ બન્યા, તેના સપનાને અનુસરવામાં તેને ટેકો આપ્યો.

પવન કુમાર સેહરાવતનો જન્મ 9 જુલાઈ, 1996ના રોજ નવી દિલ્હીમાં થયો હતો, પવન એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પવનના પિતાએ કબડ્ડી પ્રત્યેના તેના અતૂટ જુસ્સાને ઓળખ્યો અને તેના પ્રેરક બળ બન્યા, તેના સપનાને અનુસરવામાં તેને ટેકો આપ્યો.

1 / 6
નીડર રહી હવામાં છલાંગ મારતા પવન કુમાર સેહરાવત જેણે કબડ્ડીના રોમાંચક મેદાનમાં પોતાનું નામ બનાવ્યું છે. તેની શાનદાર રેડને કારણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને મેટ પર તેના પ્રદર્શને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. પરંતુ આજે અમદાવાદ ખાતે યોજાયેલી મેચમાં તેની બાજી ન ચાલી હતી.

નીડર રહી હવામાં છલાંગ મારતા પવન કુમાર સેહરાવત જેણે કબડ્ડીના રોમાંચક મેદાનમાં પોતાનું નામ બનાવ્યું છે. તેની શાનદાર રેડને કારણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને મેટ પર તેના પ્રદર્શને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. પરંતુ આજે અમદાવાદ ખાતે યોજાયેલી મેચમાં તેની બાજી ન ચાલી હતી.

2 / 6
પવન સેહરાવતના રેડિંગ કરિયરની વાત કરવામાં આવે તો પવને અત્યાર સુધી 123 મેચ રમી છે. જેમાં તેમણે કુલ 1789 રેડ કરી છે. રેડ પોઈન્ટ જોઈયે તો 1246 તેના રેડ પોઈન્ટ છે. જોકે એવરેજ ટાઈમ ઓન મેટ 51.74 છે. મહત્વનુ છે કે એવરેજ આઉટ રેટ 32.28 છે. અને સ્ટ્રાઈક રેટ 68.63 છે. ઇફેક્ટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો 826 જેટલા તેના ઇફેક્ટિવ પોઈન્ટ છે.

પવન સેહરાવતના રેડિંગ કરિયરની વાત કરવામાં આવે તો પવને અત્યાર સુધી 123 મેચ રમી છે. જેમાં તેમણે કુલ 1789 રેડ કરી છે. રેડ પોઈન્ટ જોઈયે તો 1246 તેના રેડ પોઈન્ટ છે. જોકે એવરેજ ટાઈમ ઓન મેટ 51.74 છે. મહત્વનુ છે કે એવરેજ આઉટ રેટ 32.28 છે. અને સ્ટ્રાઈક રેટ 68.63 છે. ઇફેક્ટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો 826 જેટલા તેના ઇફેક્ટિવ પોઈન્ટ છે.

3 / 6
ગુજરાત જાયન્ટ્સ ફર્સ્ટ હાફમાં પાછળ હતી. ટોટલ પોઈન્ટની વાત કરવામાં આવે તો ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઈટન્સનો સ્કોર 13-16 હતો. જ્યારે રેડ 7-10 હતી. ટેકલ પોઈન્ટની વાત કરવામાં આવે તો 5-5 એટ્લે કે સમાન હતા. અને બંને ટીમને 1-1 એકસ્ટ્રા પોઈન્ટ મળ્યા હતા.

ગુજરાત જાયન્ટ્સ ફર્સ્ટ હાફમાં પાછળ હતી. ટોટલ પોઈન્ટની વાત કરવામાં આવે તો ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઈટન્સનો સ્કોર 13-16 હતો. જ્યારે રેડ 7-10 હતી. ટેકલ પોઈન્ટની વાત કરવામાં આવે તો 5-5 એટ્લે કે સમાન હતા. અને બંને ટીમને 1-1 એકસ્ટ્રા પોઈન્ટ મળ્યા હતા.

4 / 6
 પવને ગુજરાત જાયનટ્સ સામેની પહેલી મેચમાં 21 રેડ કરી છે. તેણે 11 પોઈન્ટ બનાવ્યા છે. જેના ટચ પોઈન્ટ 6 અને બોનસ પોઈન્ટ 4 છે અને તેની ટેકલ 1 છે. આ મેચમાં તેને 11 સફળ રેડ કરી છે. જેમાં 6 રેડ ખાલી ગઈ અને 5 રેડમાં અસફલા રહ્યો છે.  જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેની 50 % થી વધુ રેડ ટીમને કોઈ કામ નથી આવી જેણે કારણે તેલુગુ ટાઇટન્સે મેચ હારવી પડી હતી.

પવને ગુજરાત જાયનટ્સ સામેની પહેલી મેચમાં 21 રેડ કરી છે. તેણે 11 પોઈન્ટ બનાવ્યા છે. જેના ટચ પોઈન્ટ 6 અને બોનસ પોઈન્ટ 4 છે અને તેની ટેકલ 1 છે. આ મેચમાં તેને 11 સફળ રેડ કરી છે. જેમાં 6 રેડ ખાલી ગઈ અને 5 રેડમાં અસફલા રહ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેની 50 % થી વધુ રેડ ટીમને કોઈ કામ નથી આવી જેણે કારણે તેલુગુ ટાઇટન્સે મેચ હારવી પડી હતી.

5 / 6
ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત જાયન્ટ્સના ખેલાડી પવન સહરાવતે બાજી પલટી છે. 38-32 થી ગુજરાત જાયન્ટ્સની જીત થઈ છે. મહત્વનુ છે કે આ મેચમાં તેલુગુ ટાઇટન્સની હાર થઈ હતી. જોકે આ મેચમાં સૌથી વધુ રેડ કરનાર ખેલાડી પવન સેહરાવત હારનું કારણ કહી શકાય.

ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત જાયન્ટ્સના ખેલાડી પવન સહરાવતે બાજી પલટી છે. 38-32 થી ગુજરાત જાયન્ટ્સની જીત થઈ છે. મહત્વનુ છે કે આ મેચમાં તેલુગુ ટાઇટન્સની હાર થઈ હતી. જોકે આ મેચમાં સૌથી વધુ રેડ કરનાર ખેલાડી પવન સેહરાવત હારનું કારણ કહી શકાય.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">