AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોટલી બદલો, હેલ્થ બદલાશે! બ્લડ સુગર, વજન અને કબજિયાતમાં જુવારનો લોટ કેમ છે ‘બેસ્ટ’? જાણો તેના ‘અદ્ભુત ફાયદા’

શું તમે જાણો છો કે દરરોજ ઘઉંની જગ્યાએ જુવારની રોટલી ખાવાથી તમારું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહી શકે છે? હેલ્થ એક્સપર્ટે જુવારના લોટના એવા ચમત્કારી ફાયદા જણાવ્યા છે કે, જે તમારી હાર્ટ હેલ્થ અને પાચનને સુધારી શકે છે.

| Updated on: Sep 06, 2026 | 7:24 PM
Share
જુવારનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માત્ર ગ્લુટેન-ફ્રી અનાજનો વિકલ્પ જ નથી પરંતુ ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ડાયેટમાં જોડવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે, સાથે જ હાર્ટ હેલ્થ પણ સુધરે છે.

જુવારનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માત્ર ગ્લુટેન-ફ્રી અનાજનો વિકલ્પ જ નથી પરંતુ ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ડાયેટમાં જોડવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે, સાથે જ હાર્ટ હેલ્થ પણ સુધરે છે.

1 / 6
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, 100 ગ્રામ જુવારમાં લગભગ 330 કેલરી હોય છે. તેમાં આશરે 72 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 10-11 ગ્રામ પ્રોટીન અને લગભગ 3 ગ્રામ ફેટ હોય છે. ત્યાં જ, જુવારમાં આશરે 6-7 ગ્રામ ફાઈબર અને લગભગ 350 મિલીગ્રામ પોટેશિયમ મળી આવે છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, 100 ગ્રામ જુવારમાં લગભગ 330 કેલરી હોય છે. તેમાં આશરે 72 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 10-11 ગ્રામ પ્રોટીન અને લગભગ 3 ગ્રામ ફેટ હોય છે. ત્યાં જ, જુવારમાં આશરે 6-7 ગ્રામ ફાઈબર અને લગભગ 350 મિલીગ્રામ પોટેશિયમ મળી આવે છે.

2 / 6
તબીબી નિષ્ણાત એ પણ કહે છે કે, જુવારનો લોટ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું અને શરીરમાંથી એક્સ્ટ્રા સોડિયમ બહાર કાઢવાનું કામ કરે છે.

તબીબી નિષ્ણાત એ પણ કહે છે કે, જુવારનો લોટ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું અને શરીરમાંથી એક્સ્ટ્રા સોડિયમ બહાર કાઢવાનું કામ કરે છે.

3 / 6
જુવારનો લોટ હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં લાભદાયી છે, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે. આ સાથે જ તેમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર, ગ્લુકોઝ એબ્ઝોર્પ્શનને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

જુવારનો લોટ હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં લાભદાયી છે, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે. આ સાથે જ તેમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર, ગ્લુકોઝ એબ્ઝોર્પ્શનને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

4 / 6
આ અનાજ ગ્લુટેન ફ્રી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચનને સુધારે છે, જેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. ગ્લુટેન ફ્રી હોવાને કારણે આ અનાજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ગ્લુટેન-ફ્રી હોવાને કારણે જે લોકો ગ્લુટેન સેન્સિટિવ હોય છે, તેઓ તેનું સેવન કરી શકે છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે.

આ અનાજ ગ્લુટેન ફ્રી અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચનને સુધારે છે, જેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. ગ્લુટેન ફ્રી હોવાને કારણે આ અનાજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ગ્લુટેન-ફ્રી હોવાને કારણે જે લોકો ગ્લુટેન સેન્સિટિવ હોય છે, તેઓ તેનું સેવન કરી શકે છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે.

5 / 6
જુવારના લોટનું સેવન તમે રોટલી અને ભાખરીના રૂપમાં કરી શકો છો. તેને મલ્ટીગ્રેન (બીજા અનાજો સાથે ભેળવીને) ફોર્મમાં ખાવાથી તેના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે.

જુવારના લોટનું સેવન તમે રોટલી અને ભાખરીના રૂપમાં કરી શકો છો. તેને મલ્ટીગ્રેન (બીજા અનાજો સાથે ભેળવીને) ફોર્મમાં ખાવાથી તેના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે.

6 / 6
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને હેલ્થ એક્સપર્ટ્સના સૂચનો પર આધારિત છે. કોઈપણ આહાર કે ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં અને સાંધાનો દુખાવો જડમૂળથી થશે ‘ગાયબ’, રોજ પીવો આ ‘7 નેચરલ ડ્રિંક’

Follow Us
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">