AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પપ્પા, તમે દરેક પળે મારી સાથે છો, રાહુલ ગાંધીએ કંઈક આ રીતે કર્યા રાજીવ ગાંધીને યાદ – Photos

દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 11:22 AM
Share
આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આજે તેઓ જીવતા હોત તો 78 વર્ષના હોત. દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો.

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આજે તેઓ જીવતા હોત તો 78 વર્ષના હોત. દૂરંદેશી વિચારસરણી ધરાવતા દેશના સૌથી વધુ ચર્ચિત વડાપ્રધાનોમાંના એક રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો.

1 / 4
પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

પૂર્વ વડાપ્રધાનની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

2 / 4
દિલ્હીમાં, રાહુલ ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 78મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

દિલ્હીમાં, રાહુલ ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 78મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

3 / 4
કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધીએ પણ વીર ભૂમિ ખાતે તેમના પિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધીએ પણ વીર ભૂમિ ખાતે તેમના પિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

4 / 4
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">