રાજસ્થાનના ડેપ્યુટી CM અને રાજવી પરિવારના દિયા કુમારીની કેવી રહી જીવન સફર, જુઓ ફોટો

રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ચર્ચા થઈ રહી છે, ત્યારે મુખ્ય ત્રણ દાવેદારોમાંથી એક છે દિયા કુમારી, જેઓ રાજવી પરિવારમાંથી આવે છે. ભાજપે તેમને જયપુરના વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. દિયા કુમારીનો જન્મ 30, જાન્યુઆરી 1971 માં થયો હતો.

| Updated on: Dec 12, 2023 | 5:26 PM
રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ચર્ચા થઈ રહી છે, ત્યારે મુખ્ય ત્રણ દાવેદારોમાંથી એક છે દિયા કુમારી, જેઓ રાજવી પરિવારમાંથી આવે છે. ભાજપે તેમને જયપુરના વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ચર્ચા થઈ રહી છે, ત્યારે મુખ્ય ત્રણ દાવેદારોમાંથી એક છે દિયા કુમારી, જેઓ રાજવી પરિવારમાંથી આવે છે. ભાજપે તેમને જયપુરના વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

1 / 5
દિયા કુમારીનો જન્મ 30, જાન્યુઆરી 1971 માં થયો હતો. તેમના પિતાનું નામ ભવાની સિંહ અને માતાનું નામ પદ્મિની દેવી હતું. તેમના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા. આર્મી ઓફિસરની પુત્રી હોવાને કારણે તેમનું બચપન શાહી વૈભવથી દૂર વિત્યું હતું.

દિયા કુમારીનો જન્મ 30, જાન્યુઆરી 1971 માં થયો હતો. તેમના પિતાનું નામ ભવાની સિંહ અને માતાનું નામ પદ્મિની દેવી હતું. તેમના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા. આર્મી ઓફિસરની પુત્રી હોવાને કારણે તેમનું બચપન શાહી વૈભવથી દૂર વિત્યું હતું.

2 / 5
દિયા કુમારીએ મોડર્ન સ્કૂલ, દિલ્હી, જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ, મુંબઈ અને મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલ, જયપુરમાં અભ્યાસ કર્યો હતો. તેમણે લંડનની પાર્સન્સ આર્ટ એન્ડ ડિઝાઇન સ્કૂલમાંથી ડિપ્લોમા પણ કર્યું છે.

દિયા કુમારીએ મોડર્ન સ્કૂલ, દિલ્હી, જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ, મુંબઈ અને મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલ, જયપુરમાં અભ્યાસ કર્યો હતો. તેમણે લંડનની પાર્સન્સ આર્ટ એન્ડ ડિઝાઇન સ્કૂલમાંથી ડિપ્લોમા પણ કર્યું છે.

3 / 5
દિયા કુમારીએ ઓગસ્ટ 1994માં સિવારમાં કોથરા થીકાનના નરેન્દ્ર સિંહ રાજાવત સાથે ગુપ્ત રીતે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમણે લગભગ બે વર્ષ બાદ તેમની માતાને તેના લગ્ન વિશે જણાવ્યું હતું.

દિયા કુમારીએ ઓગસ્ટ 1994માં સિવારમાં કોથરા થીકાનના નરેન્દ્ર સિંહ રાજાવત સાથે ગુપ્ત રીતે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમણે લગભગ બે વર્ષ બાદ તેમની માતાને તેના લગ્ન વિશે જણાવ્યું હતું.

4 / 5
તેમને ત્રણ બાળકો છે. સૌથી મોટા પુત્ર પદ્મનાભ સિંહને દિયા કુમારીના પિતા ભવાની સિંહે દત્તક લીધા હતા અને જયપુરના રાજશાહી સામ્રાજ્યના વારસદાર જાહેર કર્યા હતા.

તેમને ત્રણ બાળકો છે. સૌથી મોટા પુત્ર પદ્મનાભ સિંહને દિયા કુમારીના પિતા ભવાની સિંહે દત્તક લીધા હતા અને જયપુરના રાજશાહી સામ્રાજ્યના વારસદાર જાહેર કર્યા હતા.

5 / 5
Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">