Plant In Pot : અઢળક ઔષધિય ગુણ ધરાવતા તમાલપત્રના છોડને ઘરે ઉગાડો, આ રહી ટીપ્સ, જુઓ તસવીરો

ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે તમાલપત્રનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Jul 27, 2024 | 2:57 PM
તમાલપત્રનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધારે છે. આજે અમે તમને જણાવીશું કે તમાલપત્રના છોડને ઘરે કેવી ઉગાડી શકાય છે.

તમાલપત્રનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધારે છે. આજે અમે તમને જણાવીશું કે તમાલપત્રના છોડને ઘરે કેવી ઉગાડી શકાય છે.

1 / 5
તમાલપત્રનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાની માટી લો. માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

તમાલપત્રનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાની માટી લો. માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે તૈયાર થયેલી માટીને કૂંડામાં ભરી લો. માટીમાં 2-3  ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના ઉપર માટી નાખો. આ છોડને દિવસમાં એક વાર પાણી આપો.

હવે તૈયાર થયેલી માટીને કૂંડામાં ભરી લો. માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના ઉપર માટી નાખો. આ છોડને દિવસમાં એક વાર પાણી આપો.

3 / 5
 તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.

તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.

4 / 5
તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">