ઘર આંગણે જ વાવી શકશો મરચાનો છોડ, આ સરળ રીત અપનાવો

ભારતીય ભોજન લીલા મરચા વગર અધૂરું છે,ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો

| Updated on: Feb 22, 2024 | 12:34 PM
ભારતીય ભોજન લીલા મરચા વગર અધૂરું છે,ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો

ભારતીય ભોજન લીલા મરચા વગર અધૂરું છે,ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો

1 / 7
ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાં ઉગાડવા માટે ભેજ વગરની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો.જે પછી કુંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ લીલા મરચાના બીજ નાખો.

ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાં ઉગાડવા માટે ભેજ વગરની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો.જે પછી કુંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ લીલા મરચાના બીજ નાખો.

2 / 7
કુંડામાં મરચાના બીજ વાવતા સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.

કુંડામાં મરચાના બીજ વાવતા સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.

3 / 7
કુંડામાં છોડ વાવ્યા પછી લીલાં મરચાંના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો, કારણ કે વધુ પડતું પાણી ઉમેરવાથી છોડ મરી જાય છે.

કુંડામાં છોડ વાવ્યા પછી લીલાં મરચાંના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો, કારણ કે વધુ પડતું પાણી ઉમેરવાથી છોડ મરી જાય છે.

4 / 7
લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો.

લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો.

5 / 7
લીલા મરચાંના છોડને જંતુઓથી ખૂબ જ ઝડપથી રોગ લાગે છે. તેથી સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ

લીલા મરચાંના છોડને જંતુઓથી ખૂબ જ ઝડપથી રોગ લાગે છે. તેથી સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ

6 / 7
લગભગ 2 મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગે છે. તે પછી તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો. (Image credit: Pinterest)

લગભગ 2 મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગે છે. તે પછી તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો. (Image credit: Pinterest)

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">