AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : સેકન્ડ હેન્ડ સામાન ખરીદતા પહેલાં જાણી લો વાસ્તુના આ 6 નિયમ !

વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂનો સામાન અથવા ફર્નિચર તેની સાથે અગાઉના ઘરનું વાતાવરણ, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઊર્જા અને જૂની યાદો સાથે લઈને આવે છે. માન્યતા મુજબ તેની અસર ઘરના વાતાવરણ તેમજ પરિવારના જીવન પર પણ પડી શકે છે. તેથી સેકન્ડ હેન્ડ સામાન ઘરે લાવતા પહેલાં વાસ્તુના કેટલાક ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવે છે.

| Updated on: Jul 30, 2026 | 3:20 PM
Share
મીઠું નાખીને સાફ કરવુંઃ જો તમે કોઈનું જૂનું ફર્નિચર અથવા અન્ય સામાન વાપરવાના હોવ તો તેને પહેલાં સારી રીતે સાફ કરો. વાસ્તુ મુજબ પાણીમાં મીઠું ભેળવીને સફાઈ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

મીઠું નાખીને સાફ કરવુંઃ જો તમે કોઈનું જૂનું ફર્નિચર અથવા અન્ય સામાન વાપરવાના હોવ તો તેને પહેલાં સારી રીતે સાફ કરો. વાસ્તુ મુજબ પાણીમાં મીઠું ભેળવીને સફાઈ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર કરવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

1 / 7
સૂર્યપ્રકાશઃ સૂર્યપ્રકાશને શુદ્ધિકરણ માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જૂની વસ્તુઓને ઓછામાં ઓછા એક દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ. સૂર્યના તેજસ્વી કિરણો તે સામાનમાં હાજર જૂની અને નકારાત્મક ઊર્જાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.  (Image Source | iStock)

સૂર્યપ્રકાશઃ સૂર્યપ્રકાશને શુદ્ધિકરણ માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જૂની વસ્તુઓને ઓછામાં ઓછા એક દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ. સૂર્યના તેજસ્વી કિરણો તે સામાનમાં હાજર જૂની અને નકારાત્મક ઊર્જાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. (Image Source | iStock)

2 / 7
ગંગા જળના પાણીનો છંટકાવઃ હિંદુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્ર, ગંગા જળને અત્યંત શુદ્ધ અને પવિત્ર માનવામાં આવેલું છે. તેમાં નકારાત્મક ઊર્જાનો નાશ કરવાની શક્તિ હોય છે. (Image Source | iStock)

ગંગા જળના પાણીનો છંટકાવઃ હિંદુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્ર, ગંગા જળને અત્યંત શુદ્ધ અને પવિત્ર માનવામાં આવેલું છે. તેમાં નકારાત્મક ઊર્જાનો નાશ કરવાની શક્તિ હોય છે. (Image Source | iStock)

3 / 7
કપૂર અને લોબાનનો ઉપયોગઃ ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કપૂર અને લોબાનનો ઉપયોગ મોટા માત્રામાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જૂની વસ્તુઓની નજીક ભીમસેની કપૂર અથવા લોબાન પ્રગટાવવું જોઈએ. તેનો ધુમાડો અવરોધિત ઊર્જાને દૂર કરીને હકારાત્મક ઊર્જાને વધારવાનું કામ કરે છે. (Image Source | iStock)

કપૂર અને લોબાનનો ઉપયોગઃ ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કપૂર અને લોબાનનો ઉપયોગ મોટા માત્રામાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જૂની વસ્તુઓની નજીક ભીમસેની કપૂર અથવા લોબાન પ્રગટાવવું જોઈએ. તેનો ધુમાડો અવરોધિત ઊર્જાને દૂર કરીને હકારાત્મક ઊર્જાને વધારવાનું કામ કરે છે. (Image Source | iStock)

4 / 7
જૂના ફર્નિચરને રંગ કરવો: વાસ્તુ મુજબ જૂના ફર્નિચરને નવો રંગ કરાવવાથી તેને નવી ઓળખ મળે છે અને જૂની ઊર્જાનો પ્રભાવ ઘટે છે. તેથી શક્ય હોય તો ફર્નિચરને ફરીથી રંગ કરાવવું શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

જૂના ફર્નિચરને રંગ કરવો: વાસ્તુ મુજબ જૂના ફર્નિચરને નવો રંગ કરાવવાથી તેને નવી ઓળખ મળે છે અને જૂની ઊર્જાનો પ્રભાવ ઘટે છે. તેથી શક્ય હોય તો ફર્નિચરને ફરીથી રંગ કરાવવું શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 7
ઘંટડી વગાડીને શુભ શરૂઆત કરવી: ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવાની પરંપરા છે. વાસ્તુમાં માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મકતા લાવે છે. તેથી નવા કે જૂના સામાનને ઘરમાં સ્થાન આપતાં પહેલાં પૂજા કરીને ઘંટડી વગાડવી શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

ઘંટડી વગાડીને શુભ શરૂઆત કરવી: ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવાની પરંપરા છે. વાસ્તુમાં માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મકતા લાવે છે. તેથી નવા કે જૂના સામાનને ઘરમાં સ્થાન આપતાં પહેલાં પૂજા કરીને ઘંટડી વગાડવી શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

Shravan : શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, જાણો નિયમો!

 

Follow Us
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
CM ભૂપેન્દ્ર પટેલનું લુસડિયા ગામમાં સાદગીભર્યું વર્તન...
CM ભૂપેન્દ્ર પટેલનું લુસડિયા ગામમાં સાદગીભર્યું વર્તન...
g clip-path="url(#clip0_868_265)">