AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતના હવાઈ હમલાથી બચવા ડરપોક પાકિસ્તાને ચાલી ‘નાપાક’ ચાલ, યુદ્ધમાં પોતાના જ દેશના નાગરિકોને બનાવ્યા ઢાલ, સેનાનો ખુલાસો

ભારતના સંભવિત હવાઈ હુમલાથી બચવા પાકિસ્તાન પોતાના નાગરિકોને ઢાલ તરીકે વાપરી રહ્યું છે. પાકિસ્તાન પોતાના એરસ્પેસમાં આ કામ કરતું ભારતીય સેનાએ ફૂલ પ્રૂફ સાથે ઝડપ્યું.

| Updated on: May 09, 2025 | 6:03 PM
Share
ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન હાલ પોતાના એરસ્પેસ પર પેસેન્જર વિમાનો ઉડાવી રહ્યું છે.

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન હાલ પોતાના એરસ્પેસ પર પેસેન્જર વિમાનો ઉડાવી રહ્યું છે.

1 / 5
આ વ્યૂહાત્મક પગલું એ માટે લેવામાં આવ્યું છે જેથી જો યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય અને ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવે, તો તેમાં પાકિસ્તાની નાગરિકો ધ્યેય બને — એવો દાવો પાકિસ્તાને વિશ્વ સમક્ષ રાખી શકે.

આ વ્યૂહાત્મક પગલું એ માટે લેવામાં આવ્યું છે જેથી જો યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય અને ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવે, તો તેમાં પાકિસ્તાની નાગરિકો ધ્યેય બને — એવો દાવો પાકિસ્તાને વિશ્વ સમક્ષ રાખી શકે.

2 / 5
ભારતીય સેનાએ “Flight24” જેવી વેબસાઇટનો પણ ઉલ્લેખ કર્યો છે, જે મુસાફર વિમાનોની લાઇવ ટ્રેકિંગ સુવિધા આપે છે.

ભારતીય સેનાએ “Flight24” જેવી વેબસાઇટનો પણ ઉલ્લેખ કર્યો છે, જે મુસાફર વિમાનોની લાઇવ ટ્રેકિંગ સુવિધા આપે છે.

3 / 5
આ વેબસાઇટના ડેટા પરથી પણ સ્પષ્ટ થાય છે કે લાહોરથી વિમાનો ઊડી રહ્યા છે, જ્યારે અન્ય શહેરો જેવા કે મુલતાન, ક્વેટા અને કરાચીમાં પણ વિમાનો ઉડી રહ્યા છે.

આ વેબસાઇટના ડેટા પરથી પણ સ્પષ્ટ થાય છે કે લાહોરથી વિમાનો ઊડી રહ્યા છે, જ્યારે અન્ય શહેરો જેવા કે મુલતાન, ક્વેટા અને કરાચીમાં પણ વિમાનો ઉડી રહ્યા છે.

4 / 5
પાકિસ્તાનનો આ પગલું એ પ્રકારનો પ્રયાસ લાગે છે કે જો ભારત કોઈ હુમલો કરે અને તેમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક પ્લાન નિષ્ફળ જાય, તો પાકિસ્તાન વિશ્વ સમક્ષ રડતી અદામાં પોતાનો પક્ષ રજૂ કરી શકે અને પોતાના નાગરિકો તથા સેના પાસેથી સહાનુભૂતિ મેળવી શકે.

પાકિસ્તાનનો આ પગલું એ પ્રકારનો પ્રયાસ લાગે છે કે જો ભારત કોઈ હુમલો કરે અને તેમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક પ્લાન નિષ્ફળ જાય, તો પાકિસ્તાન વિશ્વ સમક્ષ રડતી અદામાં પોતાનો પક્ષ રજૂ કરી શકે અને પોતાના નાગરિકો તથા સેના પાસેથી સહાનુભૂતિ મેળવી શકે.

5 / 5

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">