AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

અંકશાસ્ત્ર અનુસાર, 3 અંક ધરાવતા લોકો ક્યારેય કોઈને છેતરતા નથી. તેમના મનમાં કપટ રહેતું નથી. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમનામાં બાળક જેવી નિર્દોષતા હોય છે.

| Updated on: May 14, 2026 | 11:13 AM
Share
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, અથવા 30મી ના રોજ થયો હોય તે લોકોનો મૂળાંક 3 હોય છે. આ લોકો પર બૃહસ્પતિની વિશેષ કૃપા અને આશીર્વાદ હોય છે. આ લોકો ખૂબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવના હોય છે.

1 / 6
મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

મૂળાંક 3ના લોકોમાં છેતરપિંડી કરવાની ભાવના રહેતી નથી. આ લોકો છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈના પ્રત્યે દ્વેષ રહેતો નથી.

2 / 6
આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

આ લોકો જે હૃદયમાં હોય છે તે જ જીભ પર રાખે છે. 3 અંક ધરાવતા લોકો પર દૈવી આશીર્વાદ હંમેશા હોય છે. જેનાથી તેઓ બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે.

3 / 6
તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

તેમનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. તેમની નિર્દોષતા તેમનું સૌથી મોટું આકર્ષણ હોય છે.

4 / 6
3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

3 અંક ધરાવતા લોકો પ્રેમાળ હોય છે. તેઓ અત્યંત પ્રામાણિકતા સાથે તેમના સંબંધો જાળવી રાખે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 8 : અંકશાસ્ત્ર મુજબ 8 અંક ધરાવતા લોકોનો સુવર્ણકાળ ઉમરના 35 વર્ષ પછી થાય છે શરૂ?

Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">