AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology 2 : અંકશાસ્ત્ર મુજબ મૂળાંક 2 વાળા લોકો પર હોય છે ભગવાન શિવજીના આશીર્વાદ!

અંકશાસ્ત્રમાં 1થી 9 સુધીના નવ મૂળાંકોની યાદી આપવામાં આવી છે. દરેક મૂળાંકનું પોતાનું અનોખું વ્યક્તિત્વ હોય છે. જો કે આજે આપણે જે મૂળાંકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ભગવાન શિવના અપાર આશીર્વાદ ધરાવતું માનવામાં આવે છે.

| Updated on: May 29, 2026 | 1:27 PM
Share
2, 11, 20 અને 29ના રોજ જન્મેલા લોકો બધા 2 નંબર હેઠળ આવે છે. અંકશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે 2 અંક ધરાવતા લોકો પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ હોય છે.

2, 11, 20 અને 29ના રોજ જન્મેલા લોકો બધા 2 નંબર હેઠળ આવે છે. અંકશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે 2 અંક ધરાવતા લોકો પર ભગવાન શિવના ખાસ આશીર્વાદ હોય છે.

1 / 6
ભગવાન શિવના આશીર્વાદથી 2 અંક ધરાવતા લોકોનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. જ્યારે પણ તેઓ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે ભગવાન શિવ તેમને માર્ગદર્શન આપે છે.

ભગવાન શિવના આશીર્વાદથી 2 અંક ધરાવતા લોકોનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. જ્યારે પણ તેઓ કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે ભગવાન શિવ તેમને માર્ગદર્શન આપે છે.

2 / 6
2 મૂળાંક ધરાવતા લોકોનો સ્વભાવ સારો હોય છે. તેવમ મહેનતુ હોય છે. તેઓ સરળ જીવન જીવવામાં માને છે અને દેખાડો ટાળે છે. અંકશાસ્ત્ર અનુસાર, 2 નંબર ધરાવતા લોકોને ભગવાન શિવના ખાસ આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે આ નંબર ધરાવતા લોકોનું જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, જ્યારે મહાદેવના આશીર્વાદ તેમના પર વરસવા લાગે છે, ત્યારે તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે.

2 મૂળાંક ધરાવતા લોકોનો સ્વભાવ સારો હોય છે. તેવમ મહેનતુ હોય છે. તેઓ સરળ જીવન જીવવામાં માને છે અને દેખાડો ટાળે છે. અંકશાસ્ત્ર અનુસાર, 2 નંબર ધરાવતા લોકોને ભગવાન શિવના ખાસ આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે આ નંબર ધરાવતા લોકોનું જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, જ્યારે મહાદેવના આશીર્વાદ તેમના પર વરસવા લાગે છે, ત્યારે તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે.

3 / 6
2 નંબરનો શાસક ગ્રહ ચંદ્ર હોય છે. જેને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. ચંદ્રના પ્રભાવને કારણે 2 નંબર ધરાવતા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને તરત જ મદદ કરવા તૈયાર હોય છે. તેઓ કોઈ કપટ કે વિશ્વાસઘાત રાખતા નથી. તેઓ બીજાની લાગણીઓને ખૂબ સમજે છે અને તેમને કોઈ દુઃખ ન પહોંચાડે તે માટે પ્રયત્નશીલ હોય છે.

2 નંબરનો શાસક ગ્રહ ચંદ્ર હોય છે. જેને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. ચંદ્રના પ્રભાવને કારણે 2 નંબર ધરાવતા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને તરત જ મદદ કરવા તૈયાર હોય છે. તેઓ કોઈ કપટ કે વિશ્વાસઘાત રાખતા નથી. તેઓ બીજાની લાગણીઓને ખૂબ સમજે છે અને તેમને કોઈ દુઃખ ન પહોંચાડે તે માટે પ્રયત્નશીલ હોય છે.

4 / 6
2 નંબર ધરાવતા લોકો ખૂબ જ નિર્દોષ, સરળ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. 2 નંબર ધરાવતા લોકો લાંબા સમય સુધી દ્વેષ રાખતા નથી. 2 નંબર ધરાવતા લોકોમાં ખૂબ જ સહનશીલતા હોય છે. તેઓ ઉત્તમ મિત્રો અને સાથી સાબિત થાય છે.

2 નંબર ધરાવતા લોકો ખૂબ જ નિર્દોષ, સરળ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. 2 નંબર ધરાવતા લોકો લાંબા સમય સુધી દ્વેષ રાખતા નથી. 2 નંબર ધરાવતા લોકોમાં ખૂબ જ સહનશીલતા હોય છે. તેઓ ઉત્તમ મિત્રો અને સાથી સાબિત થાય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 9 : મૂળાંક 9 ધરાવતા લોકો દરેક પડકારને કેવી રીતે પાર કરે છે? જાણો તેમની શક્તિ અને નબળાઈઓ વિશે!

Follow Us
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">