AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શક્કરટેટી કે તરબૂચ, ઉનાળામાં કયું ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

ગુજરાતમાં એપ્રિલથી જૂન મહિના સુધી ખૂબ જ ગરમી હોય છે. તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી જાય છે. આ ઋતુમાં સૂર્યદેવ, તાપ અને અગનગોળા વરસાવે છે. ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી જેવા ખાટાં-મીઠાં ફળો ખાવાની ખૂબ મજા આવે છે.

| Updated on: Apr 23, 2026 | 7:41 AM
Share
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ શરૂ છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ શરૂ છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

1 / 8
દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાય છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે.

દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાય છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે.

2 / 8
Health Tips: શક્કરટેટી કે તરબૂચ, ઉનાળામાં કયું ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

3 / 8
આવા કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે શક્કરટેટી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ.

આવા કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે શક્કરટેટી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ.

4 / 8
ઉનાળામાં શક્કરટેટી અને તરબૂચ બન્ને ફળો લોકપ્રિય હોય છે. નિષ્ણાતોના મુજબ, બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

ઉનાળામાં શક્કરટેટી અને તરબૂચ બન્ને ફળો લોકપ્રિય હોય છે. નિષ્ણાતોના મુજબ, બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

5 / 8
શક્કરટેટીમાં આશરે 80થી 85% પાણી હોઈ શકે છે જ્યારે તરબૂચમાં આશરે 80થી 95% પાણી હોઈ શકે છે.

શક્કરટેટીમાં આશરે 80થી 85% પાણી હોઈ શકે છે જ્યારે તરબૂચમાં આશરે 80થી 95% પાણી હોઈ શકે છે.

6 / 8
નિષ્ણાતોના મુજબ, તરબૂચમાં પાણી શક્કરટેટી કરતા થોડું વધારે હોય છે. બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તી વધારે છે.

નિષ્ણાતોના મુજબ, તરબૂચમાં પાણી શક્કરટેટી કરતા થોડું વધારે હોય છે. બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તી વધારે છે.

7 / 8
શક્કરટેટી પોષણ માટે સારી હોઈ શકે છે. બંને ફળો ડિહાઇડ્રેશનથી બચાવે છે. તરબૂચ વધુ રસદાર ફળ છે. બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત છે.

શક્કરટેટી પોષણ માટે સારી હોઈ શકે છે. બંને ફળો ડિહાઇડ્રેશનથી બચાવે છે. તરબૂચ વધુ રસદાર ફળ છે. બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત છે.

8 / 8

ઉનાળામાં બીલી કે સત્તુ? કયું પીણું છે વધુ પૌષ્ટિક, જાણો એક્સપર્ટની સલાહ

Follow Us
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
g clip-path="url(#clip0_868_265)">