AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શક્કરટેટી કે તરબૂચ, ઉનાળામાં કયું ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

ગુજરાતમાં એપ્રિલથી જૂન મહિના સુધી ખૂબ જ ગરમી હોય છે. તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી જાય છે. આ ઋતુમાં સૂર્યદેવ, તાપ અને અગનગોળા વરસાવે છે. ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી જેવા ખાટાં-મીઠાં ફળો ખાવાની ખૂબ મજા આવે છે.

| Updated on: Apr 23, 2026 | 7:41 AM
Share
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ શરૂ છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ શરૂ છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

1 / 8
દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાય છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે.

દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાય છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે.

2 / 8
લોકો હવે સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રસ્તાઓ પર બપોરના સમયે શાંતિ છવાઈ જાય છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ગરમ હવાની લહેરો દેખાય છે.

લોકો હવે સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રસ્તાઓ પર બપોરના સમયે શાંતિ છવાઈ જાય છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ગરમ હવાની લહેરો દેખાય છે.

3 / 8
આવા કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે શક્કરટેટી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ.

આવા કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે શક્કરટેટી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ.

4 / 8
ઉનાળામાં શક્કરટેટી અને તરબૂચ બન્ને ફળો લોકપ્રિય હોય છે. નિષ્ણાતોના મુજબ, બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

ઉનાળામાં શક્કરટેટી અને તરબૂચ બન્ને ફળો લોકપ્રિય હોય છે. નિષ્ણાતોના મુજબ, બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

5 / 8
શક્કરટેટીમાં આશરે 80થી 85% પાણી હોઈ શકે છે જ્યારે તરબૂચમાં આશરે 80થી 95% પાણી હોઈ શકે છે.

શક્કરટેટીમાં આશરે 80થી 85% પાણી હોઈ શકે છે જ્યારે તરબૂચમાં આશરે 80થી 95% પાણી હોઈ શકે છે.

6 / 8
નિષ્ણાતોના મુજબ, તરબૂચમાં પાણી શક્કરટેટી કરતા થોડું વધારે હોય છે. બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તી વધારે છે.

નિષ્ણાતોના મુજબ, તરબૂચમાં પાણી શક્કરટેટી કરતા થોડું વધારે હોય છે. બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તી વધારે છે.

7 / 8
શક્કરટેટી પોષણ માટે સારી હોઈ શકે છે. બંને ફળો ડિહાઇડ્રેશનથી બચાવે છે. તરબૂચ વધુ રસદાર ફળ છે. બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત છે.

શક્કરટેટી પોષણ માટે સારી હોઈ શકે છે. બંને ફળો ડિહાઇડ્રેશનથી બચાવે છે. તરબૂચ વધુ રસદાર ફળ છે. બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત છે.

8 / 8

ઉનાળામાં બીલી કે સત્તુ? કયું પીણું છે વધુ પૌષ્ટિક, જાણો એક્સપર્ટની સલાહ

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
g clip-path="url(#clip0_868_265)">