AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : Zero FIR શું છે ? તેના કાનુન વિશે અહીં જાણો

અનેક વખત એવું જોવા મળે છે કે, લોકોને જાણકારીના અભાવે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી શકતા નથી. તો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં જાણીશું કે, ઝીરો ફેઆઈઆર શું છે.

| Updated on: Jun 07, 2026 | 11:18 AM
Share
 FIR વિશે આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ કોઈ ક્રાઈમની સ્થિતિમાં પહેલી સુચના અને રિપોર્ટ નોંધાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે. જેમણે ઝીરો એફઆઈઆર વિશે સાંભળ્યું નહી હોય. અથવા નામ સાંભળ્યું પરંતુ આ વિશે વિસ્તારથી જાણતા નથી. કે, ઝીરો એફઆઈઆર શું છે.

FIR વિશે આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ કોઈ ક્રાઈમની સ્થિતિમાં પહેલી સુચના અને રિપોર્ટ નોંધાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે. જેમણે ઝીરો એફઆઈઆર વિશે સાંભળ્યું નહી હોય. અથવા નામ સાંભળ્યું પરંતુ આ વિશે વિસ્તારથી જાણતા નથી. કે, ઝીરો એફઆઈઆર શું છે.

1 / 9
તમને જણાવી દઈએ કે, ગુનાની સ્થિતિમાં કોઈ પણ પોલીસ સ્ટેશમાં નોંઘાયેલી ફરિયાદને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. કેટલીક વખત ક્રાઈમની સ્થિતિમાં એક સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે. આનાથી પરેશાન થઈ જાય છે. કારણ કે, તેને કાયદા વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી.

તમને જણાવી દઈએ કે, ગુનાની સ્થિતિમાં કોઈ પણ પોલીસ સ્ટેશમાં નોંઘાયેલી ફરિયાદને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. કેટલીક વખત ક્રાઈમની સ્થિતિમાં એક સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે. આનાથી પરેશાન થઈ જાય છે. કારણ કે, તેને કાયદા વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી.

2 / 9
 નવા કાનુન મુજબ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય છે. પછી તે પોલીસ સ્ટેશનનું જ્યુરિડિક્શન કેમ ના હોય. દેશભરમાં 1 જુલાઈ 2024થી આ કાનુન લાગુ થયો છે. આ સાથે IPC, CRPC અને IEA ની કલમો ભૂતકાળ બની ગઈ છે. તેનું સ્થાન ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા લેવામાં આવ્યું છે.

નવા કાનુન મુજબ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય છે. પછી તે પોલીસ સ્ટેશનનું જ્યુરિડિક્શન કેમ ના હોય. દેશભરમાં 1 જુલાઈ 2024થી આ કાનુન લાગુ થયો છે. આ સાથે IPC, CRPC અને IEA ની કલમો ભૂતકાળ બની ગઈ છે. તેનું સ્થાન ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા લેવામાં આવ્યું છે.

3 / 9
નવા કાયદાઓએ એક આધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત કરી છે, જેમાં ઝીરો એફઆઈઆર (પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવી), SMS દ્વારા સમન્સના ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુના સ્થળની ફરજિયાત વિડિઓગ્રાફી જેવી જોગવાઈઓ સામેલ છે. પહેલા, ઝીરો એફઆઈઆર ફક્ત ગુના સ્થળના વિસ્તારમાં નોંધાતી હતી, પરંતુ હવે એફઆઈઆર ગમે ત્યાં નોંધી શકાય છે.

નવા કાયદાઓએ એક આધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત કરી છે, જેમાં ઝીરો એફઆઈઆર (પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવી), SMS દ્વારા સમન્સના ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુના સ્થળની ફરજિયાત વિડિઓગ્રાફી જેવી જોગવાઈઓ સામેલ છે. પહેલા, ઝીરો એફઆઈઆર ફક્ત ગુના સ્થળના વિસ્તારમાં નોંધાતી હતી, પરંતુ હવે એફઆઈઆર ગમે ત્યાં નોંધી શકાય છે.

4 / 9
હવે એક પ્રશ્ન થાય છે કે, ઝીરો એફઆઈઆર શું છે, કોણનોંધાવી શકે, ઝીરો એફઆઈઆર નોર્મલ એફઆઈઆર જેવી હોય છે. જેમાં મોટો ફાયદો એ હોય કે,તેમાં વચ્ચે કોઈ અધિકાર ક્ષેત્રની કોઈ અડચણ ઉભી થતી નથી.આમ તો પોલીસ ત્યારે જ એફઆઈઆર નોંધે છે. જ્યારે કેસ તેના અધિકારક્ષેત્રમાં આવેલા વિસ્તારમાં બને છે.

હવે એક પ્રશ્ન થાય છે કે, ઝીરો એફઆઈઆર શું છે, કોણનોંધાવી શકે, ઝીરો એફઆઈઆર નોર્મલ એફઆઈઆર જેવી હોય છે. જેમાં મોટો ફાયદો એ હોય કે,તેમાં વચ્ચે કોઈ અધિકાર ક્ષેત્રની કોઈ અડચણ ઉભી થતી નથી.આમ તો પોલીસ ત્યારે જ એફઆઈઆર નોંધે છે. જ્યારે કેસ તેના અધિકારક્ષેત્રમાં આવેલા વિસ્તારમાં બને છે.

5 / 9
  જોકે, ઝીરો એફઆઈઆરમાં, પીડિત અથવા તેમને ઓળખતી કોઈપણ વ્યક્તિ કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે છે. પોલીસ તેના આધારે તપાસ શરૂ કરે છે અને પછી તેને સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે.

જોકે, ઝીરો એફઆઈઆરમાં, પીડિત અથવા તેમને ઓળખતી કોઈપણ વ્યક્તિ કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે છે. પોલીસ તેના આધારે તપાસ શરૂ કરે છે અને પછી તેને સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે.

6 / 9
નવો કાયદો અમલમાં આવ્યા પછી, ગુનાનો કોઈપણ ભોગ બનનાર હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકશે. તેને 15 દિવસની અંદર મૂળ અધિકારક્ષેત્રમાં, એટલે કે જ્યાં ગુનો થયો હતો તે વિસ્તારમાં મોકલવાની રહેશે.

નવો કાયદો અમલમાં આવ્યા પછી, ગુનાનો કોઈપણ ભોગ બનનાર હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકશે. તેને 15 દિવસની અંદર મૂળ અધિકારક્ષેત્રમાં, એટલે કે જ્યાં ગુનો થયો હતો તે વિસ્તારમાં મોકલવાની રહેશે.

7 / 9
પીડિતને એફઆઈઆરની નકલ પણ પ્રાપ્ત થશે. હવે, દેશભરના દરેક પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ એપ્લિકેશન (CCTNS) હેઠળ તમામ કેસ નોંધવામાં આવશે.

પીડિતને એફઆઈઆરની નકલ પણ પ્રાપ્ત થશે. હવે, દેશભરના દરેક પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ એપ્લિકેશન (CCTNS) હેઠળ તમામ કેસ નોંધવામાં આવશે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

9 / 9

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">