AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

ગંદા ઓશીકાનું કવર તમારી ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને સમયસર બદલવું જોઈએ. ખરાબ રહેલા ઓશીકાના કવરથી સ્કિન સંબંધીત બિમારી થઈ શકે છે.

| Updated on: Jun 07, 2026 | 11:33 AM
Share
વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

1 / 7
ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

2 / 7
મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

3 / 7
વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

4 / 7
તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

5 / 7
માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">