AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરના મંદિરમાં જરૂર રાખો આ 4 પવિત્ર વસ્તુઓ! વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ!

દરેક હિન્દુ ઘરમાં એક મંદિર હોય છે. આ મંદિરમાં વિવિધ દેવતાઓની મૂર્તિઓ, ફોટા અને પૂજા સામગ્રી રાખવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાનની પૂજા કરવામાં આવે છે.

| Updated on: Jun 07, 2026 | 3:44 PM
Share
ઘરના મંદિરમાં સામાન્ય રીતે પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ જ્યોતિષ મુજબ, ઘણી વખત જાણકારીના અભાવે લોકો કેટલીક એવી વસ્તુઓ પણ રાખતા નથી કે જેનાથી ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય.

ઘરના મંદિરમાં સામાન્ય રીતે પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ જ્યોતિષ મુજબ, ઘણી વખત જાણકારીના અભાવે લોકો કેટલીક એવી વસ્તુઓ પણ રાખતા નથી કે જેનાથી ઘરના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય.

1 / 6
જ્યોતિષ મુજબ, ઘરની મંદિરમાં કળશ સ્થાપિત કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઉપરાંત આ તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરી શકે છે. ઉપરાંત ઘરમાં કળશ હોવાથી ઘરમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહી શકે છે.

જ્યોતિષ મુજબ, ઘરની મંદિરમાં કળશ સ્થાપિત કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઉપરાંત આ તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરી શકે છે. ઉપરાંત ઘરમાં કળશ હોવાથી ઘરમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહી શકે છે.

2 / 6
ઘરમાં પૂજા કે અન્ય શુભ કાર્યોમાં ગંગા જળનું ખૂબ જ મહત્વ હોય છે. ઘરમાં આ ગંગા જળ છાંટવાથી વ્યક્તિ તેમજ ઘરનું સ્થાન પવિત્ર બને છે. તેથી ઘરમાં ગંગા જળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં ગંગા જળ રાખવાથી વ્યક્તિ તેમજ તેમના પરિવારના સભ્યોને દેવી-દેવતાઓનો આશીર્વાદ મળે છે.

ઘરમાં પૂજા કે અન્ય શુભ કાર્યોમાં ગંગા જળનું ખૂબ જ મહત્વ હોય છે. ઘરમાં આ ગંગા જળ છાંટવાથી વ્યક્તિ તેમજ ઘરનું સ્થાન પવિત્ર બને છે. તેથી ઘરમાં ગંગા જળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં ગંગા જળ રાખવાથી વ્યક્તિ તેમજ તેમના પરિવારના સભ્યોને દેવી-દેવતાઓનો આશીર્વાદ મળે છે.

3 / 6
મંદિરમાં અન્ય વસ્તુઓની જેમ શંખ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ શુભ પરિણામો ઇચ્છતા હોવ તો તમે ઘરના મંદિરમાં દક્ષિણમુખી શંખમાં ગંગા જળ પણ રાખી શકો છો. આવું કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી શકે છે.

મંદિરમાં અન્ય વસ્તુઓની જેમ શંખ રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ શુભ પરિણામો ઇચ્છતા હોવ તો તમે ઘરના મંદિરમાં દક્ષિણમુખી શંખમાં ગંગા જળ પણ રાખી શકો છો. આવું કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી શકે છે.

4 / 6
હિન્દુ ધર્મમાં તુલસીજીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં તુલસીજીના પાનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રસાદમાં તુલસીજીના પાનને રાખવાથી મંદિરની પવિત્રતા ખૂબ વધી જાય છે.

હિન્દુ ધર્મમાં તુલસીજીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદમાં તુલસીજીના પાનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રસાદમાં તુલસીજીના પાનને રાખવાથી મંદિરની પવિત્રતા ખૂબ વધી જાય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Fridge Vastu : શું તમે પણ ફ્રિજમાં ગમે ત્યાં સામાન મૂકી દો છો? જાણો કઈ શેલ્ફમાં શું રાખવું શુભ માનવામાં આવે છે!

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">