ચોમાસાના વરસાદમાં વાળ ભીના થયા બાદ તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે ? તો અજમાવો આ સરળ ટ્રીક
ચોમાસામાં તમારા વાળ ભીના થઈ જાય ત્યારે આવતી દુર્ગંધને દૂર કરવા માટે તમે આ સરળ ઉપાયોનો સહારો લઈ શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે. જો કે, જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
Most Read Stories