પાગલખાનામાં એડમિશન લેવું સરળ નથી, લાગે છે આ પ્રોસેસ, જાણો કેવી રીતે કરાવાય છે ભર્તી?
પાગલ વ્યક્તિ ગમે ત્યાં ચાલી જાય છે ગમે તે કરવા લાગે છે ત્યારે ઘરના લોકો જ ટેન્સનમાં આવી જાય છે. ત્યારે આ સમયે ખરેખર તે વ્યક્તિને ઈલાજની જરુર હોય તો પાગલખાનામાં ભર્તી કરવી જોઈએ પણ પાગલખાનામાં એડમિશન લેવા માટેની પણ પ્રોર્સેસ છે ત્યારે ચાલો જાણીએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પાગલખાનામાં ભર્તી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે.
Latest News Updates
Most Read Stories