પાગલખાનામાં એડમિશન લેવું સરળ નથી, લાગે છે આ પ્રોસેસ, જાણો કેવી રીતે કરાવાય છે ભર્તી?

પાગલ વ્યક્તિ ગમે ત્યાં ચાલી જાય છે ગમે તે કરવા લાગે છે ત્યારે ઘરના લોકો જ ટેન્સનમાં આવી જાય છે. ત્યારે આ સમયે ખરેખર તે વ્યક્તિને ઈલાજની જરુર હોય તો પાગલખાનામાં ભર્તી કરવી જોઈએ પણ પાગલખાનામાં એડમિશન લેવા માટેની પણ પ્રોર્સેસ છે ત્યારે ચાલો જાણીએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પાગલખાનામાં ભર્તી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે.

| Updated on: May 04, 2024 | 7:09 PM
આજકાલ ઘણા લોકો માનસિક સ્ટ્રેસના કારણે તાણ અનુભવે છે આ થોડા સમય પુરતુ હોય તો વ્યક્તિ ઠીક થઈ જાય છે પણ કેટલાક લોકોના મન પણ ઘણી ઉંડી અસર થાય છે અને ટેન્સનમાંને ટેન્સનમાં વ્યક્તિ પાગલ થઈ જાય છે. પછી ઘણી સારવાર અને ઘણા ઈલાજ પછી પણ વ્યક્તિ સ્વસ્થ થઈ શકતી નથી. ત્યારે પાગલ વ્યક્તિ ગમે ત્યાં ચાલી જાય છે ગમે તે કરવા લાગે છે ત્યારે ઘરના લોકો જ ટેન્સનમાં આવી જાય છે. ત્યારે આ સમયે ખરેખર તે વ્યક્તિને ઈલાજની જરુર હોય તો પાગલખાનામાં ભર્તી કરવી જોઈએ પણ પાગલખાનામાં એડમિશન લેવા માટેની પણ પ્રોર્સેસ છે ત્યારે ચાલો જાણીએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પાગલખાનામાં ભર્તી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે.

આજકાલ ઘણા લોકો માનસિક સ્ટ્રેસના કારણે તાણ અનુભવે છે આ થોડા સમય પુરતુ હોય તો વ્યક્તિ ઠીક થઈ જાય છે પણ કેટલાક લોકોના મન પણ ઘણી ઉંડી અસર થાય છે અને ટેન્સનમાંને ટેન્સનમાં વ્યક્તિ પાગલ થઈ જાય છે. પછી ઘણી સારવાર અને ઘણા ઈલાજ પછી પણ વ્યક્તિ સ્વસ્થ થઈ શકતી નથી. ત્યારે પાગલ વ્યક્તિ ગમે ત્યાં ચાલી જાય છે ગમે તે કરવા લાગે છે ત્યારે ઘરના લોકો જ ટેન્સનમાં આવી જાય છે. ત્યારે આ સમયે ખરેખર તે વ્યક્તિને ઈલાજની જરુર હોય તો પાગલખાનામાં ભર્તી કરવી જોઈએ પણ પાગલખાનામાં એડમિશન લેવા માટેની પણ પ્રોર્સેસ છે ત્યારે ચાલો જાણીએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પાગલખાનામાં ભર્તી કરવા માટે શું પ્રક્રિયા કરવી પડે છે.

1 / 5
માનસિક સ્વાસ્થ્ય અધિનિયમ, 1987 મુજબ, વ્યક્તિને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવાની બે રીત છે. એક મેજિસ્ટ્રેટ આદેશ જાહેર કર્યા પછી થાય છે, અને બીજું સ્વૈચ્છિક પ્રવેશ છે, આ કિસ્સામાં દર્દીને સ્વૈચ્છિક બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં, માનસિક આશ્રયમાં દાખલ થતાં પહેલાં પુખ્ત વ્યક્તિએ સંમતિ આપવી પડે છે જોકે પાગલ વ્યક્તિ તે સંમતિ આપી શકતી નથી આથી આ સંજોગોમાં તેના પરિવારના લોકો કે સંબંધિઓ અથવા મિત્ર આ માટે વિંનતી કરી શકે છે પણ તે પણ કોઈ સર્ટીફાઈડ ડોક્ટરના પ્રમાણપત્રના આધારે એટલે કે વિશેષ સંજોગો (SC- special circumstances) અને મેજિસ્ટ્રિયલ રિસેપ્શન ઓર્ડર (RO- Registered Organisations) આ બન્ને માંથી એક પ્રમાણપત્રના આધાર પર ભર્તી કરાવી શકાય છે.

માનસિક સ્વાસ્થ્ય અધિનિયમ, 1987 મુજબ, વ્યક્તિને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવાની બે રીત છે. એક મેજિસ્ટ્રેટ આદેશ જાહેર કર્યા પછી થાય છે, અને બીજું સ્વૈચ્છિક પ્રવેશ છે, આ કિસ્સામાં દર્દીને સ્વૈચ્છિક બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં, માનસિક આશ્રયમાં દાખલ થતાં પહેલાં પુખ્ત વ્યક્તિએ સંમતિ આપવી પડે છે જોકે પાગલ વ્યક્તિ તે સંમતિ આપી શકતી નથી આથી આ સંજોગોમાં તેના પરિવારના લોકો કે સંબંધિઓ અથવા મિત્ર આ માટે વિંનતી કરી શકે છે પણ તે પણ કોઈ સર્ટીફાઈડ ડોક્ટરના પ્રમાણપત્રના આધારે એટલે કે વિશેષ સંજોગો (SC- special circumstances) અને મેજિસ્ટ્રિયલ રિસેપ્શન ઓર્ડર (RO- Registered Organisations) આ બન્ને માંથી એક પ્રમાણપત્રના આધાર પર ભર્તી કરાવી શકાય છે.

2 / 5
SC માટે, કુટુંબના સભ્યો અથવા મિત્રો પ્રવેશ માટે વિનંતી કરી શકે છે જો તે બે તબીબી પ્રમાણપત્રો દ્વારા સમર્થિત હોય. આ જોગવાઈ મહત્તમ 90 દિવસ માટે માન્ય છે, ત્યારબાદ પ્રવેશ ચાલુ રાખવા માટે RO મેળવવું આવશ્યક છે

SC માટે, કુટુંબના સભ્યો અથવા મિત્રો પ્રવેશ માટે વિનંતી કરી શકે છે જો તે બે તબીબી પ્રમાણપત્રો દ્વારા સમર્થિત હોય. આ જોગવાઈ મહત્તમ 90 દિવસ માટે માન્ય છે, ત્યારબાદ પ્રવેશ ચાલુ રાખવા માટે RO મેળવવું આવશ્યક છે

3 / 5
Registered Organisationsનું સર્ટીફિકેટ લેવા, પરિવારના સભ્યો અથવા પોલીસ મેજિસ્ટ્રેટને અરજી કરી શકે છે અને વ્યક્તિને મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવાની વિનંતી કરી શકે છે. મેજિસ્ટ્રેટે જે તે વ્યક્તિ માનસિક વિકારથી પીડિત છે તે કહેશે કે માન્ય ગણશે જેને સારવાર માટે અથવા અન્યના રક્ષણ માટે દાખલ કરવાની જરૂર છે. મેજિસ્ટ્રેટે સરકારી ડૉક્ટર દ્વારા પ્રમાણિત માનસિક બીમારીના પુરાવા ધ્યાનમાં લેવાના હોય છે. RO 30 દિવસ માટે માન્ય છે.

Registered Organisationsનું સર્ટીફિકેટ લેવા, પરિવારના સભ્યો અથવા પોલીસ મેજિસ્ટ્રેટને અરજી કરી શકે છે અને વ્યક્તિને મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવાની વિનંતી કરી શકે છે. મેજિસ્ટ્રેટે જે તે વ્યક્તિ માનસિક વિકારથી પીડિત છે તે કહેશે કે માન્ય ગણશે જેને સારવાર માટે અથવા અન્યના રક્ષણ માટે દાખલ કરવાની જરૂર છે. મેજિસ્ટ્રેટે સરકારી ડૉક્ટર દ્વારા પ્રમાણિત માનસિક બીમારીના પુરાવા ધ્યાનમાં લેવાના હોય છે. RO 30 દિવસ માટે માન્ય છે.

4 / 5
આ સમયગાળાની અંદર, સારવાર કરનાર ડૉક્ટરે માનસિક બીમારીની હાજરીને પ્રમાણિત કરવી પડે છે, અન્યથા ઓર્ડર સમાપ્ત થઈ શકે છે. જો પ્રમાણિત થાય, તો જ્યાં સુધી સારવાર કરનાર ડૉક્ટર દર્દીને ડિસ્ચાર્જ માટે યોગ્ય ન માને ત્યાં સુધી દર્દીને અનિશ્ચિત સમય માટે  રાખવામાં આવી શકે છે.

આ સમયગાળાની અંદર, સારવાર કરનાર ડૉક્ટરે માનસિક બીમારીની હાજરીને પ્રમાણિત કરવી પડે છે, અન્યથા ઓર્ડર સમાપ્ત થઈ શકે છે. જો પ્રમાણિત થાય, તો જ્યાં સુધી સારવાર કરનાર ડૉક્ટર દર્દીને ડિસ્ચાર્જ માટે યોગ્ય ન માને ત્યાં સુધી દર્દીને અનિશ્ચિત સમય માટે રાખવામાં આવી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">