AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમ મંત્ર જાપ : ખૂબ જ ચમત્કારી છે ઓમ મંત્રનો જાપ! તમે પણ એક વાર કરો ટ્રાય, પછી દેખાશે ફાયદા જ ફાયદા

ઓમ જાપ નિયમ ઓમ ધ્વનિનો ઉપયોગ ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓમાં થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે સંપૂર્ણ લાભ આપે છે. આવી સ્થિતિમાં જો ઓમના ઉચ્ચારણની સાચી પદ્ધતિ જાણી લેવામાં આવે તો તેનાથી મળતો લાભ બમણો થઈ જાય છે.

| Updated on: Jan 02, 2024 | 7:55 PM
Share
એક મંત્ર છે ઓમ. તે ખૂબ જ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. આજે અમે તમને ઓમના જાપના ફાયદા અને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

એક મંત્ર છે ઓમ. તે ખૂબ જ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. આજે અમે તમને ઓમના જાપના ફાયદા અને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 7
માનસિક શાંતિ : જ્યારે આપણે ઓમ નામનો જાપ કરીએ છીએ ત્યારે મન બિલકુલ શાંત થઈ જાય છે તેમજ માનસિક અને શારિરીક રીતે શાંતિનો અનુભવ થાય છે.

માનસિક શાંતિ : જ્યારે આપણે ઓમ નામનો જાપ કરીએ છીએ ત્યારે મન બિલકુલ શાંત થઈ જાય છે તેમજ માનસિક અને શારિરીક રીતે શાંતિનો અનુભવ થાય છે.

2 / 7
પોઝિટિવ ઊર્જા : ઓમના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે. એટલું જ નહીં ઘરનો માહોલ પણ હળવો લાગે છે.

પોઝિટિવ ઊર્જા : ઓમના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે. એટલું જ નહીં ઘરનો માહોલ પણ હળવો લાગે છે.

3 / 7
એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

4 / 7
સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

5 / 7
શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 7
અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.

અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.

7 / 7
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">