AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમ મંત્ર જાપ : ખૂબ જ ચમત્કારી છે ઓમ મંત્રનો જાપ! તમે પણ એક વાર કરો ટ્રાય, પછી દેખાશે ફાયદા જ ફાયદા

ઓમ જાપ નિયમ ઓમ ધ્વનિનો ઉપયોગ ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓમાં થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે સંપૂર્ણ લાભ આપે છે. આવી સ્થિતિમાં જો ઓમના ઉચ્ચારણની સાચી પદ્ધતિ જાણી લેવામાં આવે તો તેનાથી મળતો લાભ બમણો થઈ જાય છે.

| Updated on: Jan 02, 2024 | 7:55 PM
Share
એક મંત્ર છે ઓમ. તે ખૂબ જ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. આજે અમે તમને ઓમના જાપના ફાયદા અને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

એક મંત્ર છે ઓમ. તે ખૂબ જ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. આજે અમે તમને ઓમના જાપના ફાયદા અને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 7
માનસિક શાંતિ : જ્યારે આપણે ઓમ નામનો જાપ કરીએ છીએ ત્યારે મન બિલકુલ શાંત થઈ જાય છે તેમજ માનસિક અને શારિરીક રીતે શાંતિનો અનુભવ થાય છે.

માનસિક શાંતિ : જ્યારે આપણે ઓમ નામનો જાપ કરીએ છીએ ત્યારે મન બિલકુલ શાંત થઈ જાય છે તેમજ માનસિક અને શારિરીક રીતે શાંતિનો અનુભવ થાય છે.

2 / 7
પોઝિટિવ ઊર્જા : ઓમના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે. એટલું જ નહીં ઘરનો માહોલ પણ હળવો લાગે છે.

પોઝિટિવ ઊર્જા : ઓમના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે. એટલું જ નહીં ઘરનો માહોલ પણ હળવો લાગે છે.

3 / 7
એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

4 / 7
સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

5 / 7
શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

6 / 7
અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.

અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">