AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા વર્ષમાં લક્ષ્મી કૃપા મેળવવી છે ? તો ઘરે વાવો આ 3 છોડ

નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે જો તમે તમારા ઘર અથવા આસપાસ ત્રણ શુભ વૃક્ષો વાવો, તો તે સકારાત્મક ઊર્જાને આમંત્રિત કરે છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે છે. સાથે સાથે, જીવનમાં સકારાત્મક બદલાવ પણ અનુભવાઈ શકે છે. તો ચાલો જાણીએ કે કયા છોડને ખાસ શુભ માનવામાં આવે છે અને કેમ તેઓનું મહત્ત્વ છે.

| Updated on: Dec 31, 2025 | 6:07 PM
Share
નવું વર્ષ આવતા જ મોટાભાગના લોકો પોતાના ઘરમાં સકારાત્મક ઊર્જા વધે તેવા પ્રયાસો કરે છે. કેટલાક લોકો મીઠું અને કપૂર વડે ઘર શુદ્ધ કરે છે, તો કેટલાક નવી સજાવટ અથવા વસ્તુઓ લાવે છે. જો તમે ઘરના વાસ્તુમાં સુધારો કરવા માંગતા હો, તો ત્રણ ખાસ પ્રકારના છોડ વાવવું પણ એક અસરકારક વિકલ્પ છે. માન્યતા મુજબ, આવા છોડ ઘરમાં સુખ, શાંતિ અને આનંદનો માહોલ બનાવે છે. જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત આ છોડ ઘરમાં સકારાત્મકતા જાળવવામાં મદદરૂપ થાય છે. ( Credits: AI Generated )

નવું વર્ષ આવતા જ મોટાભાગના લોકો પોતાના ઘરમાં સકારાત્મક ઊર્જા વધે તેવા પ્રયાસો કરે છે. કેટલાક લોકો મીઠું અને કપૂર વડે ઘર શુદ્ધ કરે છે, તો કેટલાક નવી સજાવટ અથવા વસ્તુઓ લાવે છે. જો તમે ઘરના વાસ્તુમાં સુધારો કરવા માંગતા હો, તો ત્રણ ખાસ પ્રકારના છોડ વાવવું પણ એક અસરકારક વિકલ્પ છે. માન્યતા મુજબ, આવા છોડ ઘરમાં સુખ, શાંતિ અને આનંદનો માહોલ બનાવે છે. જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત આ છોડ ઘરમાં સકારાત્મકતા જાળવવામાં મદદરૂપ થાય છે. ( Credits: AI Generated )

1 / 5
ઘરમાં છોડ ઉગાડવાથી માત્ર હરિયાળી જ નથી વધતી, પરંતુ આસપાસ સકારાત્મક ઊર્જાનો પણ અનુભવ થાય છે. આવા સમયે જેડ પ્લાન્ટ વાવવો એક ઉત્તમ પસંદગી બની શકે છે. તેને મની પ્લાન્ટ અથવા ફ્રેન્ડશીપ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નાના અને ગોળ પાંદડાઓ તેને આકર્ષક બનાવે છે, અને માન્યતા મુજબ આ છોડ સમૃદ્ધિ ખેંચે છે. તેથી નવા વર્ષની શરૂઆતમાં જેડ પ્લાન્ટ વાવવાથી ઘરમાં નાણાકીય સુખાકારી વધે છે અને આવનારા સમયમાં સમસ્યાઓથી મુક્ત રહેશો. ( Credits: AI Generated )

ઘરમાં છોડ ઉગાડવાથી માત્ર હરિયાળી જ નથી વધતી, પરંતુ આસપાસ સકારાત્મક ઊર્જાનો પણ અનુભવ થાય છે. આવા સમયે જેડ પ્લાન્ટ વાવવો એક ઉત્તમ પસંદગી બની શકે છે. તેને મની પ્લાન્ટ અથવા ફ્રેન્ડશીપ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નાના અને ગોળ પાંદડાઓ તેને આકર્ષક બનાવે છે, અને માન્યતા મુજબ આ છોડ સમૃદ્ધિ ખેંચે છે. તેથી નવા વર્ષની શરૂઆતમાં જેડ પ્લાન્ટ વાવવાથી ઘરમાં નાણાકીય સુખાકારી વધે છે અને આવનારા સમયમાં સમસ્યાઓથી મુક્ત રહેશો. ( Credits: AI Generated )

2 / 5
નવું વર્ષ શરૂ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ, સુખ અને પ્રેમની કામના કરે છે. આવી સકારાત્મક શરૂઆત માટે ઘરમાં પીસ લીલી વાવવી લાભદાયી માનવામાં આવે છે. પીસ લિલી માત્ર દેખાવમાં સુંદર નથી, પરંતુ તે આસપાસ શાંત અને સુમેળભર્યું વાતાવરણ પણ સર્જે છે. માન્યતા મુજબ આ છોડ ઘરમાં પ્રેમ અને શાંતિ વધારવામાં મદદ કરે છે તથા માનસિક તણાવ ઘટાડે છે. તેના મનમોહક ફૂલો મનને શાંત કરી સકારાત્મક અનુભવ આપે છે, તેથી તેને ઘરમાં રાખવું શુભ ગણાય છે. ( Credits: AI Generated )

નવું વર્ષ શરૂ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ, સુખ અને પ્રેમની કામના કરે છે. આવી સકારાત્મક શરૂઆત માટે ઘરમાં પીસ લીલી વાવવી લાભદાયી માનવામાં આવે છે. પીસ લિલી માત્ર દેખાવમાં સુંદર નથી, પરંતુ તે આસપાસ શાંત અને સુમેળભર્યું વાતાવરણ પણ સર્જે છે. માન્યતા મુજબ આ છોડ ઘરમાં પ્રેમ અને શાંતિ વધારવામાં મદદ કરે છે તથા માનસિક તણાવ ઘટાડે છે. તેના મનમોહક ફૂલો મનને શાંત કરી સકારાત્મક અનુભવ આપે છે, તેથી તેને ઘરમાં રાખવું શુભ ગણાય છે. ( Credits: AI Generated )

3 / 5
અપરાજિતા  ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે અને તેનો સંબંધ સમૃદ્ધિ સાથે જોડાયેલો ગણાય છે. માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિ ઘરમાં નાણાકીય તંગી અથવા પૈસાની અડચણોનો સામનો કરી રહી હોય, તો આ વેલાનું રોપણ કરવું લાભદાયી સાબિત થાય છે. અપરાજિતાના ફૂલો દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી ધનસંબંધિત પરિસ્થિતિમાં સુધારો થવાની માન્યતા છે. આ છોડને સુખ-શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆતમાં તેને વાવવાથી નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા રાખી શકાય છે. ( Credits: AI Generated )

અપરાજિતા ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે અને તેનો સંબંધ સમૃદ્ધિ સાથે જોડાયેલો ગણાય છે. માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિ ઘરમાં નાણાકીય તંગી અથવા પૈસાની અડચણોનો સામનો કરી રહી હોય, તો આ વેલાનું રોપણ કરવું લાભદાયી સાબિત થાય છે. અપરાજિતાના ફૂલો દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી ધનસંબંધિત પરિસ્થિતિમાં સુધારો થવાની માન્યતા છે. આ છોડને સુખ-શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆતમાં તેને વાવવાથી નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મળવાની આશા રાખી શકાય છે. ( Credits: AI Generated )

4 / 5
ઘરમાં આ ત્રણ વિશેષ છોડ રોપવાનું ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ સુમેળભર્યું અને આનંદદાયક બને છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે. શ્રેષ્ઠ પરિણામ માટે, નિષ્ણાતો સૂચવે તે મુજબ યોગ્ય દિશામાં આ છોડ વાવવાથી તેમના લાભ વધુ અનુભવાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી ) ( Credits: AI Generated )

ઘરમાં આ ત્રણ વિશેષ છોડ રોપવાનું ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ સુમેળભર્યું અને આનંદદાયક બને છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે. શ્રેષ્ઠ પરિણામ માટે, નિષ્ણાતો સૂચવે તે મુજબ યોગ્ય દિશામાં આ છોડ વાવવાથી તેમના લાભ વધુ અનુભવાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી ) ( Credits: AI Generated )

5 / 5

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">