AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો ઘરજમાઈ બનવાનો દાવો કરવાથી કોઈ વ્યક્તિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ

| Updated on: Jul 10, 2026 | 1:55 PM
Share
સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ કહ્યું કે, કોઈ વ્યક્તિના સાસરિયા પક્ષના કાકા પોતાની ભત્રીજીના પતિને ઘરજમાઈ બનાવવાનો દાવો કરે છે. તો આ પહેલા તેમણે એ સાબિત કરવું પડશે કે, શું આવો રિવાજ ખરેખર છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ કહ્યું કે, કોઈ વ્યક્તિના સાસરિયા પક્ષના કાકા પોતાની ભત્રીજીના પતિને ઘરજમાઈ બનાવવાનો દાવો કરે છે. તો આ પહેલા તેમણે એ સાબિત કરવું પડશે કે, શું આવો રિવાજ ખરેખર છે.

1 / 8
માત્ર દાવો કરવાથી સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. કોર્ટે ઝારખંડના ઉરાંવ જનજાતીય સમુદાય સાથે જોડાયેલો એક સંપત્તિ વિવાદમાં 3 નીચલી કોર્ટેના નિર્ણયને રદ કર્યો છે.

માત્ર દાવો કરવાથી સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. કોર્ટે ઝારખંડના ઉરાંવ જનજાતીય સમુદાય સાથે જોડાયેલો એક સંપત્તિ વિવાદમાં 3 નીચલી કોર્ટેના નિર્ણયને રદ કર્યો છે.

2 / 8
કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ આવી કોઈ રિવાજ અસ્તિત્વમાં હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. તેથી ફરિયાદ કરનારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ આવી કોઈ રિવાજ અસ્તિત્વમાં હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. તેથી ફરિયાદ કરનારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.

3 / 8
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ પરંપરા અથવા રિવાજ સાબિત કરવાની જવાબદારી તેનો દાવો કરનાર પક્ષની છે. કોર્ટે એ દાવાને પણ ફગાવી દીધો હતો કે લેદુરા ઓરાઓન તેની ભત્રીજીના પતિ પુનાઈ ઓરાઓનને તેના જમાઈ તરીકે દત્તક લઈ શકે છે અને તેના આધારે તેને તેની મિલકતનો વારસદાર બનાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ પરંપરા અથવા રિવાજ સાબિત કરવાની જવાબદારી તેનો દાવો કરનાર પક્ષની છે. કોર્ટે એ દાવાને પણ ફગાવી દીધો હતો કે લેદુરા ઓરાઓન તેની ભત્રીજીના પતિ પુનાઈ ઓરાઓનને તેના જમાઈ તરીકે દત્તક લઈ શકે છે અને તેના આધારે તેને તેની મિલકતનો વારસદાર બનાવી શકે છે.

4 / 8
બેન્ચે કહ્યું કે, એવું ક્યાંય સાબિત થયું નથી કે પ્રચલિત પરંપરા હેઠળ કોઈ વ્યક્તિ તેની ભત્રીજીના પતિને જમાઈ તરીકે દત્તક લઈ શકે છે.

બેન્ચે કહ્યું કે, એવું ક્યાંય સાબિત થયું નથી કે પ્રચલિત પરંપરા હેઠળ કોઈ વ્યક્તિ તેની ભત્રીજીના પતિને જમાઈ તરીકે દત્તક લઈ શકે છે.

5 / 8
શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પુરાવાથીએ સાબિત જરુર થયું કે, ઘરજમાઈને પોતાના સાસરાની સંપત્તિમાં અધિકાર મળી શકે છે. પરંતુ આવો કોઈ પુરાવો રજુ કરવામાં આવ્યો ન હતો. જેનાથી એ સાબિત થઈ શકે કે,આ રિવાજ સાસરિયા પક્ષના કાકાની સંપત્તિ પર લાગુ થાય છે.

શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પુરાવાથીએ સાબિત જરુર થયું કે, ઘરજમાઈને પોતાના સાસરાની સંપત્તિમાં અધિકાર મળી શકે છે. પરંતુ આવો કોઈ પુરાવો રજુ કરવામાં આવ્યો ન હતો. જેનાથી એ સાબિત થઈ શકે કે,આ રિવાજ સાસરિયા પક્ષના કાકાની સંપત્તિ પર લાગુ થાય છે.

6 / 8
સમગ્ર મામલો શું હતો. આ વિવાદ ઓરાઓં પરિવારની પૈતૃક મિલકતને લગતો હતો. પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે પુનાઈ ઓરાઓંને નિઃસંતાન લેદુરા ઓરાઓં દ્વારા જમાઈ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા, અને તેથી, તેમને મિલકત પર વારસાગત અધિકારો હોવા જોઈએ. સામેવાળા પક્ષે આ દાવાને પડકાર્યો હતો, એવી દલીલ કરી હતી કે આવી કોઈ પરંપરા અસ્તિત્વમાં નથી.

સમગ્ર મામલો શું હતો. આ વિવાદ ઓરાઓં પરિવારની પૈતૃક મિલકતને લગતો હતો. પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે પુનાઈ ઓરાઓંને નિઃસંતાન લેદુરા ઓરાઓં દ્વારા જમાઈ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા, અને તેથી, તેમને મિલકત પર વારસાગત અધિકારો હોવા જોઈએ. સામેવાળા પક્ષે આ દાવાને પડકાર્યો હતો, એવી દલીલ કરી હતી કે આવી કોઈ પરંપરા અસ્તિત્વમાં નથી.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય
g clip-path="url(#clip0_868_265)">