AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તેઓ તેમના ફોન અને લેપટોપ પણ ચાર્જ કરતા રહે છે. પરંતુ, ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે ટ્રેનમાં લેપટોપને ક્યારેય ચાર્જ ન કરો નહીં તો તે લેપટોપની બેટરીને અસર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 7:52 PM
Share
લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે ઘણીવાર તેમની સાથે લેપટોપ રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ટ્રેનમાં જ ચાર્જ કરે છે. પરંતુ, ટ્રેનમાં લેપટોપને ચાર્જ ન કરવુ જોઇએ, કેમકે તેનાથી લેપટોપની બેટરીને અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ શા માટે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવુ જોઇએ.

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે ઘણીવાર તેમની સાથે લેપટોપ રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ટ્રેનમાં જ ચાર્જ કરે છે. પરંતુ, ટ્રેનમાં લેપટોપને ચાર્જ ન કરવુ જોઇએ, કેમકે તેનાથી લેપટોપની બેટરીને અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ શા માટે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવુ જોઇએ.

1 / 5
તમને જણાવી દઈએ કે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવા પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવે છે. મળતા અહેવાલો અનુસાર ભારતમાં ટ્રેનમાં 110V DC પાવર સપ્લાય છે. જ્યારે લેપટોપ ચાર્જર 110/220V AC સપ્લાય પર કામ કરે છે. તેથી ટ્રેનમાં લેપટોપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવા પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવે છે. મળતા અહેવાલો અનુસાર ભારતમાં ટ્રેનમાં 110V DC પાવર સપ્લાય છે. જ્યારે લેપટોપ ચાર્જર 110/220V AC સપ્લાય પર કામ કરે છે. તેથી ટ્રેનમાં લેપટોપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

2 / 5
ઘણી વખત ટ્રેનમાં લેપટોપ ચાર્જર પણ સપોર્ટ કરતું નથી અથવા તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી જ લેપટોપને ચાર્જ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ઘણી ટ્રેનોમાં લેપટોપને પાવર સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે. લેપટોપ ચાર્જર એડવાન્સ્ડ હોય છે, તેથી તે જે તે પાવર મુજબ પાવર એડજસ્ટ કરે છે, તેથી કોઈ સમસ્યા નથી.

ઘણી વખત ટ્રેનમાં લેપટોપ ચાર્જર પણ સપોર્ટ કરતું નથી અથવા તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી જ લેપટોપને ચાર્જ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ઘણી ટ્રેનોમાં લેપટોપને પાવર સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે. લેપટોપ ચાર્જર એડવાન્સ્ડ હોય છે, તેથી તે જે તે પાવર મુજબ પાવર એડજસ્ટ કરે છે, તેથી કોઈ સમસ્યા નથી.

3 / 5
આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

4 / 5
જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.

જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">