AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તેઓ તેમના ફોન અને લેપટોપ પણ ચાર્જ કરતા રહે છે. પરંતુ, ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે ટ્રેનમાં લેપટોપને ક્યારેય ચાર્જ ન કરો નહીં તો તે લેપટોપની બેટરીને અસર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 7:52 PM
Share
લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે ઘણીવાર તેમની સાથે લેપટોપ રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ટ્રેનમાં જ ચાર્જ કરે છે. પરંતુ, ટ્રેનમાં લેપટોપને ચાર્જ ન કરવુ જોઇએ, કેમકે તેનાથી લેપટોપની બેટરીને અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ શા માટે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવુ જોઇએ.

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે ઘણીવાર તેમની સાથે લેપટોપ રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ટ્રેનમાં જ ચાર્જ કરે છે. પરંતુ, ટ્રેનમાં લેપટોપને ચાર્જ ન કરવુ જોઇએ, કેમકે તેનાથી લેપટોપની બેટરીને અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ શા માટે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવુ જોઇએ.

1 / 5
તમને જણાવી દઈએ કે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવા પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવે છે. મળતા અહેવાલો અનુસાર ભારતમાં ટ્રેનમાં 110V DC પાવર સપ્લાય છે. જ્યારે લેપટોપ ચાર્જર 110/220V AC સપ્લાય પર કામ કરે છે. તેથી ટ્રેનમાં લેપટોપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ટ્રેનમાં લેપટોપ ચાર્જ ન કરવા પાછળ અલગ-અલગ કારણો આપવામાં આવે છે. મળતા અહેવાલો અનુસાર ભારતમાં ટ્રેનમાં 110V DC પાવર સપ્લાય છે. જ્યારે લેપટોપ ચાર્જર 110/220V AC સપ્લાય પર કામ કરે છે. તેથી ટ્રેનમાં લેપટોપનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

2 / 5
ઘણી વખત ટ્રેનમાં લેપટોપ ચાર્જર પણ સપોર્ટ કરતું નથી અથવા તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી જ લેપટોપને ચાર્જ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ઘણી ટ્રેનોમાં લેપટોપને પાવર સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે. લેપટોપ ચાર્જર એડવાન્સ્ડ હોય છે, તેથી તે જે તે પાવર મુજબ પાવર એડજસ્ટ કરે છે, તેથી કોઈ સમસ્યા નથી.

ઘણી વખત ટ્રેનમાં લેપટોપ ચાર્જર પણ સપોર્ટ કરતું નથી અથવા તો વારંવાર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી જ લેપટોપને ચાર્જ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ઘણી ટ્રેનોમાં લેપટોપને પાવર સોકેટમાં પણ ચાર્જ કરી શકાય છે. લેપટોપ ચાર્જર એડવાન્સ્ડ હોય છે, તેથી તે જે તે પાવર મુજબ પાવર એડજસ્ટ કરે છે, તેથી કોઈ સમસ્યા નથી.

3 / 5
આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

4 / 5
જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.

જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">