AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge News: શું તમને ખબર છે કે રેલવે ટ્રેક પર અને આજુબાજુમાં કેમ પથ્થરો રાખવામાં આવે છે ? આ છે મુખ્ય ત્રણ કારણ

Knowledge News : ભારતીય રેલવે ટ્રેનોએ ભારતની જીવાદોરી સમાન છે. આ ભારતીય રેલવેની ટ્રેનો સાથે અનેક રોચક માહિતી જોડાયેલી હોય છે. ચાલો જાણીએ ભારતીય રેલવે સાથે જોડાયેલી એવી જ એક રોચક વાત આ અહેવાલમાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:12 PM
Share
તમે તમારા જીવનમાં એક વાર ભારતીય રેલવે ટ્રેનોમાં યાત્રા કરી જ હશે. તમે રેલવે ટ્રેકની આસપાસ ઘણા બધા પત્થરો પણ જોયા હશે. ટ્રેક પાસે આટલા બધા પત્થરો હોવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તેની પાછળના રસપ્રદ કારણો.

તમે તમારા જીવનમાં એક વાર ભારતીય રેલવે ટ્રેનોમાં યાત્રા કરી જ હશે. તમે રેલવે ટ્રેકની આસપાસ ઘણા બધા પત્થરો પણ જોયા હશે. ટ્રેક પાસે આટલા બધા પત્થરો હોવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તેની પાછળના રસપ્રદ કારણો.

1 / 5
ભારતીય રેલેવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં પત્થરો હોવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા હોય છે. ભારતીય રેલેવે ટ્રેક પાસે પત્થરો હોવા પાછળ 3 મહત્વના કારણો છે.

ભારતીય રેલેવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં પત્થરો હોવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા હોય છે. ભારતીય રેલેવે ટ્રેક પાસે પત્થરો હોવા પાછળ 3 મહત્વના કારણો છે.

2 / 5
પહેલું કારણ - રેલવે ટ્રેક પર છોડ-ઝાડ ન ઉગે તેના માટે પત્થરોનો ઉપયોગ થાય છે. પત્થરોને કારણે ટ્રેક પર છોડ-ઝાડ ઉગવાથી રોકી શકાય છે. કારણ કે છોડ-ઝાડથી ટ્રેક પર દોડતી ટ્રેનની ઝડપ પર અસર થાય છે.

પહેલું કારણ - રેલવે ટ્રેક પર છોડ-ઝાડ ન ઉગે તેના માટે પત્થરોનો ઉપયોગ થાય છે. પત્થરોને કારણે ટ્રેક પર છોડ-ઝાડ ઉગવાથી રોકી શકાય છે. કારણ કે છોડ-ઝાડથી ટ્રેક પર દોડતી ટ્રેનની ઝડપ પર અસર થાય છે.

3 / 5
બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

4 / 5
ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.

ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">