AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતનો સૌથી મોટો જમીનદાર, જેની પાસે છે 38 લાખ એકર જમીન

ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં સવાલ હશે કે, ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? સૌથી મોટો 'જમીનદાર' કોણ છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: May 26, 2024 | 7:13 PM
Share
ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ?

ભારતમાં જમીનને સોનું ગણવામાં આવે છે, જેનું કારણ તેની સતત વધતી કિંમતો છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,267 ચોરસ કિલોમીટર છે. ત્યારે તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ?

1 / 5
ગવર્નમેન્ટ લેન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GLIS)ની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર એટલે કે 38 લાખ એકર જમીન છે.

ગવર્નમેન્ટ લેન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GLIS)ની વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, ભારત સરકાર દેશમાં સૌથી વધુ જમીનની માલિક છે. જેમની પાસે લગભગ 15,531 ચોરસ કિલોમીટર એટલે કે 38 લાખ એકર જમીન છે.

2 / 5
આ જમીન પર 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો આપણે મંત્રાલય મુજબના આંકડાઓ જોઈએ તો સૌથી વધુ જમીન રેલવે પાસે છે. ભારતીય રેલવે 2926.6 ચોરસ કિલોમીટર જમીન ધરાવે છે. આ પછી સંરક્ષણ મંત્રાલય અને કોલસા મંત્રાલય આવે છે.

આ જમીન પર 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ, 51 મંત્રાલયો અને દેશના મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો આપણે મંત્રાલય મુજબના આંકડાઓ જોઈએ તો સૌથી વધુ જમીન રેલવે પાસે છે. ભારતીય રેલવે 2926.6 ચોરસ કિલોમીટર જમીન ધરાવે છે. આ પછી સંરક્ષણ મંત્રાલય અને કોલસા મંત્રાલય આવે છે.

3 / 5
વિશ્વમાં ઓછામાં ઓછા 50 દેશો એવા છે કે જેઓ ભારત સરકાર કરતા ઓછી જમીન ધરાવે છે. જેમ કે, કતાર (11,586 sqk), જમૈકા (10,991 sqk), લેબનોન (104,52 sqk), ગામ્બિયા (11,295 sqk), સાયપ્રસ (9સ251 sqk), બ્રુનેઇ (5સ765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.

વિશ્વમાં ઓછામાં ઓછા 50 દેશો એવા છે કે જેઓ ભારત સરકાર કરતા ઓછી જમીન ધરાવે છે. જેમ કે, કતાર (11,586 sqk), જમૈકા (10,991 sqk), લેબનોન (104,52 sqk), ગામ્બિયા (11,295 sqk), સાયપ્રસ (9સ251 sqk), બ્રુનેઇ (5સ765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.

4 / 5
આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે. દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે.

આ યાદીમાં કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયાનું નામ બીજા નંબરે આવે છે. જે હજારો શાળાઓ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે. દેશમાં સૌથી વધુ જમીનના મામલામાં વકફ બોર્ડનું નામ ત્રીજા ક્રમે આવે છે. વક્ફ બોર્ડ દેશમાં હજારો મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનું સંચાલન કરે છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">